Onion Export Duty: ડુંગળીના ભાવ વધવાની ભીતિ! કેન્દ્રએ 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવી

કેન્દ્રને આશા છે કે નિકાસ ડ્યુટી વધારવાથી ડુંગળીની નિકાસમાં ઘટાડો થશે, જેના કારણે સ્થાનિક બજારમાં ડુંગળીનો સ્ટોક વધશે. આ કિસ્સામાં કિંમતો નીચે આવશે.

Onion Export Duty: ડુંગળીના ભાવ વધવાની ભીતિ! કેન્દ્રએ 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવી
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 9:39 AM

રિટેલ માર્કેટમાં વધતી જતી મોંઘવારીને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. શનિવારે ડુંગળી(onion price) પર 40 ટકા નિકાસ ડ્યુટી લાદવાની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે આ માટે સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી છે, જે 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

આ પણ વાંચો: 2000 Rupee Note: જલ્દી બદલાવી લો 2000ની નોટ, બેંકોને કારણે વધી શકે છે મુશ્કેલી

ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરથી દેશમાં ડુંગળી મોંઘી થશે. 25થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળી આવતા મહિનાથી 60થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાવા લાગશે. આ સાથે મોંઘવારી ફરી એકવાર સાતમા આસમાને પહોંચશે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું કહેવું છે કે સંભવિત મોંઘવારીનો અહેસાસ થતાં સરકાર પહેલેથી જ સતર્ક થઈ ગઈ છે. આ જ કારણ છે કે 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

બફર સ્ટોકમાંથી વેચાશે ડુંગળી

તે જ સમયે, ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તે ખુલ્લા બજારમાં બફર સ્ટોકમાંથી 3 લાખ ટન ડુંગળી મુકશે. સરકારને લાગે છે કે એક સાથે 3 લાખ ટન ડુંગળી બજારમાં આવવાથી તેની અછત દૂર થઈ જશે. આવી સ્થિતિમાં તેની વધતી કિંમતો પર બ્રેક લાગશે. જો કે સરકારના આ નિર્ણયથી ખેડૂતો રોષે ભરાયા છે. મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ આંદોલનની ચેતવણી આપી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ રસ્તા પર ઉતરી આંદોલન કરશે.

સરકારી આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનાથી જ ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. 10 ઓગસ્ટના રોજ દેશભરમાં ડુંગળીની સરેરાશ કિંમત 27.90 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 2 રૂપિયા વધુ છે.

છૂટક ફુગાવો વધ્યો

તમને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત સાથે જ દેશમાં મોંઘવારી વધી ગઈ છે. અત્યારે પણ દેશમાં ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. આ સાથે તમામ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઉંચા છે. તેનાથી દેશમાં છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. જુલાઈમાં છૂટક ફુગાવાનો દર 7.44 ટકા નોંધાયો હતો, જે 15 મહિનામાં સૌથી વધુ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">