AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: સામાન્ય લોકોના ખિસ્સા પર શું અસર પડશે? જાણો, કઈ કઈ વસ્તુ ખરીદવી સસ્તી કે મોંઘી પડશે

બજેટમાં નાણામંત્રીએ કેટલીક વસ્તુઓ પરની ડ્યૂટીમાં ઘટાડો કરતાં આગાાં સમયમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે, બજેટમાં મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ સાધનો, ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક સહિતની વસ્તુઓ પરની ડ્યૂટી ઘટતાં તે સસ્તાં થશે

Budget 2022:  સામાન્ય લોકોના ખિસ્સા પર શું અસર પડશે? જાણો, કઈ કઈ વસ્તુ ખરીદવી સસ્તી કે મોંઘી પડશે
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામને નાણાકીય વર્ષ 2022-2023 માટેનું બજેટ રજૂ કર્યુ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 3:04 PM
Share

આજે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે (finance minister Nirmala Sitharaman) કેન્દ્રીય બજેટ 2022-23 (union budget 2022-2023) રજૂ કર્યું છે. જેમાં તેમણે સામાન્ય લોકોને રાહત  (Relief) આપવાના ઉદેશથી કરેલી નાણાકીય જોગવાઈઓને કારણે કેટલીક ચીજવસ્તુઓ સસ્તી થશે. બજેટ બાદ કઈ કઈ વસ્તુ સસ્તી થશે તેના પર એક નજર નાખીએ.

બજેટમાં નાણામંત્રીએ કેટલીક વસ્તુઓ પરની ડ્યૂટીમાં ઘટાડો કરતાં આગાાં સમયમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. બજેટમાં મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ સાધનો, ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક સહિતની વસ્તુઓ પરની ડ્યૂટી ઘટતાં તે સસ્તાં થશે.

આ વસ્તુઓ થઈ સસ્તી

બૂટ-ચપ્પલ

જ્વેલરી

ઇલેક્ટ્રિક સામાન

વિદેશી મશીનો

કૃષિ સાધનો

મોબાઇલ ચાર્જર

મોબાઇલ

કપડાં

ચામડાનો સામાન

આ થયું મોંઘુ

છત્રી

દારૂ

કૉટન

ખાદ્ય તેલ

એલઇડી લાઇટ

મોબાઇલ ફોન ટ્રાન્સફાર્મ અને કેમેરા લેન્સ પર ઇન્પોર્ટ ડ્યુટી ઘટાડાઈ છે. સ્થાનિક સ્તરે બનતા મોબાઇલ ફોના ચાર્જર અને દેશમાં એસેમ્બલ થતા મોબાઈલ પણ સસ્તા થઈ શકે છે. ડ્યૂટી ઘટવાથી દેશમાં મોબાઈલ બનાવવાને પ્રોત્સાહન મળશે.

વધુમાં નાણાં મંત્રી સીતારમણ દ્વારા કેટલાક કેમિકલ્સ પર વૈવિધ્યપૂર્ણ ડ્યુટી ઘટાડાની પણ ઓફર કરવામાં આવી છે. જેમાં મિથેનોલ પણ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક મેન્યુફેક્ચરિંગમાં પ્રોત્સાહન માટે આ ઘટાડો કરાયો છે. નાણાકીય મંત્રીએ જણાવ્યું કે છે કે સ્ટીલ સ્ક્રેપ પર ડ્યુટીની છૂટ વધુ એક વર્ષ માટે લાંબાવવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમથી 130 લાખ MSMEsને રોગચાળાની સૌથી ખરાબ અસર ઘટાડવામાં મદદ મળી છે. નિષ્ણાતો કહે છે કે ,માર્ચ 2023 સુધી ECLGS (ઇમરજન્સી ક્રેડિટ લાઇન)નું વિસ્તરણ એ એક મહત્વપૂર્ણ પગલું છે. MSMEs જેમ કે Udyam, e-shram, NCS અને Aseem પોર્ટલને એકબીજા સાથે જોડવામાં આવશે, તેમનો કાર્યક્ષેત્ર વિસ્તૃત કરવામાં આવશે. તેઓ હવે GC, BC અને BB સેવાઓ પૂરી પાડતા લાઇવ ઓર્ગેનિક ડેટાબેઝ સાથે પોર્ટલ તરીકે કાર્ય કરશે જેમ કે ક્રેડિટ સુવિધા, ઉદ્યોગસાહસિક તકો વધારવા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પહેલા સોમવારે ફાઈનાન્સિયલ યર 2021-22નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ઈકોનોમિક સર્વેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી ફાઈનાન્સિયલ યરમાં દેશનો વિકાસ દર 8-8.5 ટકા રહેશે. આજે સવારે બજેટની રજૂઆત પહેલા સેન્સેક્સમાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં 650 પોઈન્ટના વધારા સાથે બજાર ખુલ્યું હતું, જ્યારે નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો વધારો થયો હતો.

આ પણ વાંચોઃ Education budget 2022 : વિધાર્થીઓ માટે ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત, વન ક્લાસ વન ટીવી ચેનલ કાર્યક્રમનો થશે વિસ્તાર , જાણો સામાન્ય બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શું ફાયદો

આ પણ વાંચોઃ Health Budget 2022 : માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ માટે નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર શરુ થશે, 2 લાખ આંગણવાડી અપગ્રેડ કરાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">