Agriculture Budget 2024 : આ ખેડૂતોને સહાય આપવામાં આવશે, જાણો ખેડૂતોને બજેટમાં શું મળ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી છે. બજેટમાં પાક ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે મદદ કરવામાં આવશે બજેટમાં ખેડૂતોને શું મળ્યું.

Agriculture Budget 2024 : આ ખેડૂતોને સહાય આપવામાં આવશે, જાણો ખેડૂતોને બજેટમાં શું મળ્યું
Follow Us:
| Updated on: Jul 23, 2024 | 2:30 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારના રોજ સાતમું બેજટ રજુ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં અનેક જાહેરાત કરી છે. બજેટમાં પાકનું ઉત્પાદન વધારવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ કહ્યું પ્રાકૃતિક ખેતીને જોર આપવામાં આવશે. આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે મદદ કરવામાં આવશે. કઠોળ અને તેલીબિયાંના પાકને આત્મનિર્ભર બનાવવા પર ફોકસ કરવામાં આવશે. સપ્લાય ચેઇનને સુધારવા માટે ક્લસ્ટરોની રચના કરવામાં આવશે.

સૌની નજર એગ્રિકલ્ચર બજેટ પર

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે એટલે કે 23મી જુલાઈએ આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ હતું. આ બજેટમાં સૌની નજર એગ્રિકલ્ચર પર ટકેલી હતી. આવી સ્થિતિમાં ખેડૂતોને પણ આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને સરકારે તેમના માટે ઘણી મહત્વની જાહેરાતો પણ કરી છે. આવો જાણીએ સરકારે બજેટમાં ખેડૂતો માટે શું જાહેરાત કરી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ખેડૂતોને પાક ઉગાડવામાં મદદ મળશે

કૃષિ રિસર્ચમાં સુધારો કરી સરકાર પાકોનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે.આનો સીધો ટાર્ગેટ છે કે, હવામાનમાં બદલાવ થવા પર પાક પર થતી અસરને રોકવી,32 પ્રકારના પાકની 109 જાતો વિકસાવવામાં આવશે. આ રીતે ખેડૂતોને એવા પાક ઉગાડવામાં મદદ મળશે કે જેના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને તેમની આવકમાં વધારો થાય.

સરકાર શાકભાજીના ઉત્પાદનને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેના ઉત્પાદનની સાથે સ્ટોરેજ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.

  • દેશના 5 રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે
  • સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સૂર્યમુખી અને સોયાબીન જેવા પાકો પર રહેશે
  • ઝીંગાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે.
  • મત્સ્યોદ્યોગ માટે પાંચ એક્વા પાર્ક સ્થાપવાની પણ જાહેરાત કરી.

કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે

આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થઈ શકે. આ દરમિયાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. જે ગ્રામ પંચાયતો આ યોજના અમલમાં મૂકવા માંગે છે તેમને આનાથી પ્રોત્સાહન મળશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">