IRCTCએ નિયમમાં કર્યો ફેરફાર હવે તમે પરિવારના સભ્યના નામે પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકશો, કરવું પડશે માત્ર આ કામ

ભારતીય રેલ્વેની અધિકૃત ટિકીટ બુકીંગ વેબસાઈટ (IRCTC) દ્વારા ટિકીટ બુકીંગ કર્યા પછી તમે તેને ટ્રાન્સફર પણ કરી શકો છો. ઘણીવાર આપણે ટિકીટ બુક કરીએ છીએ અને કોઈ કારણસર મુસાફરી નથી કરી શકતા. ભારતીય રેલ્વે ટિકીટ રદ કરવાના નિયમ પ્રમાણે મુસાફરી કરવાના 24 કલાક પહેલા જ કન્ફર્મ ટિકીટને કેન્સલ કરવી પડે છે અને તેના માટે શ્રેણી […]

IRCTCએ નિયમમાં કર્યો ફેરફાર હવે તમે પરિવારના સભ્યના નામે પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકશો, કરવું પડશે માત્ર આ કામ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 17, 2019 | 2:03 PM

ભારતીય રેલ્વેની અધિકૃત ટિકીટ બુકીંગ વેબસાઈટ (IRCTC) દ્વારા ટિકીટ બુકીંગ કર્યા પછી તમે તેને ટ્રાન્સફર પણ કરી શકો છો.

ઘણીવાર આપણે ટિકીટ બુક કરીએ છીએ અને કોઈ કારણસર મુસાફરી નથી કરી શકતા. ભારતીય રેલ્વે ટિકીટ રદ કરવાના નિયમ પ્રમાણે મુસાફરી કરવાના 24 કલાક પહેલા જ કન્ફર્મ ટિકીટને કેન્સલ કરવી પડે છે અને તેના માટે શ્રેણી પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પરણવાના કારણ હંમેશા ટ્રોલ થતી સાનિયા મિર્ઝાએ દેશમાં નફરત ફેલાવનારોને આપ્યો મુહતોડ જવાબ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રેલ્વેના નવા નિયમ પ્રમાણે જો તમે કોઈ કારણસર મુસાફરી નથી કરી શકતા તો તમે તમારી કન્ફર્મ ટિકીટને મુસાફરીની તારીખના 24 કલાક પહેલા ટ્રાન્સફર કરી શકો છો. આ સેવાનો લાભ તમે એકવાર જ લઈ શકો છો. આ નિયમથી જોડાયેલ બધી જ જાણકારી વિશે જણાવીશું. આ સેવાનો લાભ કેવી રીતે લઈ શકાય અને આ સેવાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

પરિવારના સભ્યને પણ ટ્રાન્સફર કરી શકો છો ટિકીટ

IRCTCના નવા નિયમ પ્રમાણે હવે તમે પરિવારના સભ્યને પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે તમારે ટિકીટની પ્રિન્ટ સાથે નજીકના રિઝર્વેશન ડેસ્ક પર જઈ તમારૂં આઈ.ડી પ્રૂફ બતાવવું પડશે અને જે વ્યકિતને તમે તમારી ટિકીટ ટ્રાન્સફર કરવા માંગો છો તેમની સાથેનું તમારૂં બ્લડ રીલેશનનું પ્રફૂ પણ તમારે બતાવવું પડશે. ત્યારબાદ કાઉન્ટર ઓફિસર તમારી ટિકીટ ટ્રાન્સફર કરી આપશે. આ સુવિધા મુસાફરી કરવાના 24 કલાક પહેલા જ આપવામાં આવશે.

[yop_poll id=1531]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">