દેશની કરોડો માતાઓ અને બહેનોએ મને મારી માતાની ખોટ વર્તાવા દીધી નથી : PM મોદી

PM મોદીએ કહ્યું કે આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે, મારી માતાના નિધન પછી આ મારી પ્રથમ ચૂંટણી હતી, પરંતુ દેશની કરોડો માતાઓ અને બહેનોએ મને મારી માતાની ખોટ વર્તાવા દીધી નથી. હું દેશમાં જ્યાં પણ ગયો ત્યાં મને માતાઓ, બહેનો અને બેટીઓના આશીર્વાદ મળ્યા છે.

| Updated on: Jun 04, 2024 | 9:37 PM

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે, મારી માતાના નિધન પછી આ મારી પ્રથમ ચૂંટણી હતી, પરંતુ દેશની કરોડો માતાઓ અને બહેનોએ મને મારી માતાની ખોટ વર્તાવા દીધી નથી. હું દેશમાં જ્યાં પણ ગયો ત્યાં મને માતાઓ, બહેનો અને બેટીઓના આશીર્વાદ મળ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશે ખૂબ જ મુશ્કેલ નિર્ણયો લીધા છે, અમે વિશ્વની સૌથી મોટી જન કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે. આઝાદીના 70 વર્ષ પછી 4 કરોડ ગરીબોને પોતાનું મકાન મળ્યું, દેશના 80 કરોડ જરૂરિયાતમંદ લોકોને મફત રાશનની સુવિધા મળી. કરોડો ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળી. રાષ્ટ્રની આ ભાવનાને કારણે જ જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવી હતી. GST, બેંકિંગ સુધારા થયા. અમે રાષ્ટ્રીય હિતને સૌથી આગળ રાખ્યું છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">