Rajkot Video : ગેમઝોન અગ્નિકાંડ કેસમાં SITની પૂછપરછમાં મોટો ખુલાસો, એમ. ડી. સાગઠીયાએ આપી આ મોટી માહિતી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અનેક માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે SITની પૂછપરછ માં મોટો ખુલાસો થયો છે. એમ.ડી. સાગઠીયા SIT સમક્ષ મોં ખોલ્યુ છે.જેમાં ભાજપના પદાધિકારીનું નામ આપ્યુ છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 07, 2024 | 1:52 PM

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અનેક માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે SITની પૂછપરછ માં મોટો ખુલાસો થયો છે. એમ.ડી. સાગઠીયાએ SIT સમક્ષ મોં ખોલ્યુ છે. જેમાં ભાજપના પદાધિકારીનું નામ આપ્યુ છે.

તેમણે જણાવ્યુ કે ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમોલેશન રોક્યુ હતુ. જોકે કયા પદાધિકારીનું નામ એમ ડી સાગઠીયાએ પૂછપરછમાં આપ્યું, તે અંગે SITએ સત્તાવાર જાહેરાત કરી નથી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાજપના એક નહી, પરંતુ ત્રણથી વધુ પદાધિકારીઓના નામ પુછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યુ છે.

રાજકોટના જસદણ APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7450 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">