Surat Video : માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો ! 12 વર્ષીય બાળકનું માથુ રમતા-રમતા લિફ્ટમાં ફસાતા મોત

સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. 12 વર્ષીય બાળક રમતા-રમતા લિફ્ટમાં જતુ રહ્યું છે. બાળક લિફ્ટની સ્વિચ ચાલુ કરીને જોવા જતા ફસાયુ છે. નીકળવા માટે પ્રયાસ કરતા બાળકનું માથુ લિફ્ટમાં ફસાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2024 | 11:53 AM

માતા-પિતા માટે ચેતાવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. 12 વર્ષીય બાળક રમતા-રમતા લિફ્ટમાં જતુ રહ્યું છે. બાળક લિફ્ટની સ્વિચ ચાલુ કરીને જોવા જતા માથું ફસાયુ હતું. તેણે બહાર નીકળવા માટે પ્રયાસ કરતા બાળકનું માથુ લિફ્ટમાં ફસાયુ હતુ.

બાળક ઓરિસ્સાથી વેકેશન મનાવવા સુરત આવ્યુ હતુ. જે દરમિયાન આ ઘટના બની છે. બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.બીજી તરફ પોલીસને આ અંગે જણા કરાતા પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં દોઢ મહિનાની બાળકીનું મોત

બીજી તરફ સુરતમાં દોઢ માસની માસૂમ બાળકીનું રસી મુક્યાના 19 કલાક બાદ મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. બાળકીના માતાએ નજીકની આંગણવાડીમાં જઈને બાળકીને રસી મુકાવી હતી. રસી મુક્યા બાદ સવારે બાળકીના નાકમાંથી લોહી નીકળ્યું હતું. બાળકીની તબિયત ખરાબ થતા કતારગામ આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે લઈ જવાઈ હતી. ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">