AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં તાપી નદીની વચ્ચોવચ્ચ બિરાજ્યા વિઘ્નહર્તા, માછીમાર સમાજ દ્વારા શ્રીજીની અનોખી સ્થાપના-Video

સુરતના રાંદેરમાં તાપી નદીના મધ્યમાં ગણેશજીની અનોખી સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2007થી માછીમાર સમાજ દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2026 | 10:08 PM
Share

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન આસ્થાની અનોખી પરંપરા જોવા મળી છે. શહેરના રાંદેર વિસ્તારમાં તાપી નદીની વચ્ચોવચ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. માછીમાર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપીના પ્રવાહ વચ્ચે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. નદીના મધ્યમાં બિરાજમાન શ્રીજી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

2007થી ચાલી આવે છે પરંપરા

માછીમાર સમાજ દ્વારા વર્ષ 2007થી તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. પાંચ પીપડા મહોલ્લામાં રહેતા માછીમાર સમાજ માટે તાપી નદી માત્ર રોજીરોટીનું સાધન નથી, પરંતુ તેમની આસ્થા અને જીવન સાથે પણ જોડાયેલી છે. આ જ કારણોસર દર વર્ષે નદીના મધ્યમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.

પૂરથી બચવાની બાધા

માછીમાર સમાજની માન્યતા છે કે વિઘ્નહર્તાની સ્થાપના થકી સુરત શહેરને તાપી નદીના પૂરના સંકટથી રક્ષણ મળે છે. સુરતને પૂરથી બચાવવા માટે લેવાયેલી બાધા મુજબ દર વર્ષે તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત્ છે. તાપીના પ્રવાહ વચ્ચે શ્રીજીની સ્થાપના ભક્તો માટે શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની છે.

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો, ખાડે ગયા રસ્તા- જુઓ Video

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">