Surat Video : અલથાણમાં થયેલા બુટલેગરની હત્યાનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રથી ઝડપાયા 3 આરોપી

સુરતના અલથાણમાં થયેલા બુટલેગરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. ઉછીના લીધેલા પૈસાની લેતીદેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. 50 હજાર લીધા બાદ પરત ન આપતા આરોપીઓએ બુટલેગરની હત્યા કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2024 | 1:59 PM

રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના અલથાણમાં થયેલા બુટલેગરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. ઉછીના લીધેલા પૈસાની લેતીદેતીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. 50 હજાર લીધા બાદ પરત ન આપતા આરોપીઓએ બુટલેગરની હત્યા કરી હતી. આ ઉપરાંત દારૂના વેપલામાં પણ હત્યા કરી હોવાની ચર્ચા થઈ રહી છે. મૃતક તેમજ ઝડપાયેલ આરોપીઓ બુટલેગર હોવાનું સામે આવ્યુ છે.  CCTV ફૂટેજને આધારે આરોપીઓ ઝડપાયા છે.

શું હતી ઘટના ?

સુરતમાં બુટલેગરની હત્યા કરી દેવામાં આવી છે. આરોપી પ્રદીપ શુક્લા સહિત ત્રણ શખ્સોએ બુટલેગર પર જીવલેણ હુમલો કર્યો અને તેને મોતના ઘાટ ઉતારી દીધો. હત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હત્યાની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">