Ahmedabad : નિવૃત IPS ને બદનામ કરવાના કેસમાં ખુલાસો,ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા કાવતરાના મુખ્ય સુત્રધાર !

ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા અને બે પત્રકારોએ મળીને નિવૃત IPS ને બદનામ કરવા કાવતરુ રચવામાં આવ્યુ હતુ.

| Updated on: Feb 13, 2023 | 11:53 AM

અમદાવાદમાં નિવૃત IPS ને બદનામ કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે,ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા કાવતરાના મુખ્ય સુત્રધાર હોવાનુ સામે આવ્યુ છે. હાલ ગુજરાત ATS એ પાંચ આરોપીની ધરપકડ કરી છે.જેમાં પાંચ પૈકી બે આરોપી પત્રકાર છે. જેઓએ પૈસા પડાવવા નિવૃત આઇપીએસ બદનામ કરવાનો કારસો રચ્યો હતો. એટલુ જ નહીં નિવૃત IPS નામે ખોટી એફિડેવિડ વાયરલ કરી હતી.

તો આ કાવતરામાં મુખ્ય સુત્રધાર ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા ગાંડાભાઈ પરમારે બે પત્રકારો સાથે મળીને આ સમગ્ર કારસો રચ્યો હતો. આપને જણાવી દઈએ કે, એક મહિના પહેલા જ દુષ્કર્મનું ખોટુ સોગંદનામુ બનાવી બે પત્રકારો કાર્તિક જાની અને આશુતોષે પાંચ લાખ રૂપિયાની માગ કરી હતી. જો કે ગુજરાત ATS એ તપાસ કરતા હવે આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યા છે.

Follow Us:
Diabetes ના કારણે Kidney ખરાબ થઇ શકે છે? Dr Rahul Gupta એ જણાવ્યું
Diabetes ના કારણે Kidney ખરાબ થઇ શકે છે? Dr Rahul Gupta એ જણાવ્યું
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
g clip-path="url(#clip0_868_265)">