એશિયાઈ સિંહના જતન માટે 3 જિલ્લાનો 1.84 લાખ હેકટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર

અમરેલી, ગીર સોમાનાથ અને જૂનાગઢ એ ત્રણ જિલ્લાના 196 ગામની વન વિસ્તાર હેઠળ આવતી 24680.32 હેકટર જમીન અને વન વિસ્તારમાં ના આવતી હોય તેવી 1,59,785.88 હેકટર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2024 | 6:27 PM

સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારની ચોતરફ કુલ 1.84 લાખ હેકટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના આ મહત્વના પગલાંને કારણે હવે અભ્યારણથી ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર ઓછામાં ઓછુ 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલો મીટર રાખવામાં આવ્યું છે.

ઈકો સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કુલ 196 ગામની જંગલ હેઠળ અને બિન જંગલની કુલ 1,84,466.20 હેક્ટર જમીનનો સમાવેશ કરાયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ધારી તાલુકાના કુલ- 72 ગામને સમાવવામાં આવ્યા છે. ગીરસોમનાથ જિલ્લાના ગીર-સોમનાથ, કોડીનાર, ઉના, અને તાલાલા તાલુકાના 65 ગામનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, માળીયા હાટીના, મેંદરડા અને વિસાવદર તાલુકાના કુલ-59 ગામને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવ્યા છે.

અમરેલી, ગીર સોમાનાથ અને જૂનાગઢ એ ત્રણ જિલ્લાના 196 ગામની વન વિસ્તાર હેઠળ આવતી 24680.32 હેકટર જમીન અને વન વિસ્તારમાં ના આવતી હોય તેવી 1,59,785.88 હેકટર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે.

(With input Kinjal Mishra Gandhinagar, Yogesh Joshi-Gir Somnath)

Follow Us:
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવા મામલે ત્રણની ધરપકડ
ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવા મામલે ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">