Rajkot Video: BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાયવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ

રાજકોટ સહિત રાજ્યમાં ગરમીની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં રાજકોટમાં BRTS અને ઈલેક્ટ્રીક સીટી બસના ડ્રાઈવરોએ હડતાલ પાડી છે. જેના પગલે 75થી વધુ બસના ડ્રાઈવરે હડતાલ કરતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2024 | 11:42 AM

રાજકોટમાં BRTS અને ઈલેક્ટ્રીક સીટી બસના ડ્રાયવરોએ હડતાલ પાડી છે. 75 જેટલી બસોના પૈડા થંભી ગયા છે. પગાર નિયમીત અને ફિક્સ તારીખે પગાર કરવાની માગ કરી છે. હાલમાં બસના ડ્રાયવરને અનિયમીત રીતે પગાર કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આ હડતાળ કરવામાં આવી રહી છે.

એજન્સી અને RMC પગાર મુદ્દે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. રાજકોટમાં છેલ્લી 4 કલાકથી સિટી બસ સેવા બંધ છે. જો કે કંપની અને કોન્ટ્રાકર દ્રારા ડ્રાયવરોને સમજાવવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યો છે. બસની હડતાલ થતા રાજકોટવાસીઓને મુશ્કેલી પડી રહી છે. લોકોને ગરમીમાં સફર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">