અંબાજીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ, આસપાસના વિસ્તારોમાં પણ વરસ્યો, જુઓ વીડિયો

અંબાજીમાં ત્રણ દિવસ વરસાદના વિરામ બાદ ફરીથી આગમન થયું છે. ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્રણેક દિવસથી વરસાદી માહોલમાં વિરામ સર્જાયો હતો. પરંતુ ફરીથી વરસાદના આગમનને લઈ મોટી રાહત સર્જાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 2:18 PM

પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં ત્રણ દિવસ વરસાદના વિરામ બાદ ફરીથી આગમન થયું છે. ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્રણેક દિવસથી વરસાદી માહોલમાં વિરામ સર્જાયો હતો. પરંતુ ફરીથી વરસાદના આગમનને લઈ મોટી રાહત સર્જાઈ હતી.

અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં રસ્તાઓ પર પણ પાણી ભરાયાના દૃશ્યો વરસાદને પગલે જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં દાંતા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ સિઝનમાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ભાભરમાં નોંધાયો છે.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">