ઉદયપુરથી રાજકોટ જઈ રહેલી ખાનગી બસને હિંમતનગર નજીક અકસ્માત, જુઓ

રાજકોટ જઈ રહેલી ખાનગી બસને હિંમતનગર નજીક અકસ્માત નડ્યો હતો. હિંમતનગર નજીક આવેલ હાજીપુર પાસેની સાબરદાણ ફેક્ટરી પાસે ખાનગી બસ ઊભી હતી. એ દરમિયાન પાછળથી એક ટ્રક ટ્રેલર ઘૂસી જવાને લઈ અકસ્માત સર્જાયો હતો.

| Updated on: Jul 06, 2024 | 11:45 AM

ઉદયપુરથી રાજકોટ જઈ રહેલી ખાનગી બસને હિંમતનગર નજીક અકસ્માત નડ્યો હતો. હિંમતનગર નજીક આવેલ હાજીપુર પાસેની સાબરદાણ ફેક્ટરી પાસે ખાનગી બસ ઊભી હતી. એ દરમિયાન પાછળથી એક ટ્રક ટ્રેલર ઘૂસી જવાને લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં થતા મોટી ઘટના સર્જાતી ટળી ગઈ હતી.

RTO ની વાન દ્વારા ખાનગી બસને નેશનલ હાઈવે પર જ ઉભી રખાવી દેવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઈ રાત્રીના અંધારામાં ખાનગી બસ ઊભી રહેવા દરમિયાન જ પાછળથી આવી રહેલા ટ્રક ટ્રેલર તેમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બસમાં 32 જેટલા મુસાફરો હતા, જોકે કોઈ જાનહાની નહી સર્જાતા રાહત સર્જાઈ હતી. ઘટનાને લઈ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનની નવી ચાલ, PCB એ લીધો મોટો નિર્ણય

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
g clip-path="url(#clip0_868_265)">