ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધનની શક્યતા વચ્ચે ફૈસલ પટેલે રાહુલ ગાંધીને સંબોધીને કર્યુ ટ્વીટ- જુઓ વીડિયો

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધનની શક્યતા વચ્ચે ફૈસલ પટેલે રાહુલ ગાંધીને સંબોધીને ટ્વીટ કર્યુ છે. ફૈસલ પટેલ ભરૂચ લોકસભા બેઠકને માટે પહેલેથી દાવેદારી કરી રહ્યા છે. જ્યારે આપ પાર્ટીએ ત્યાંથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2024 | 10:16 PM

લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કોંગ્રેસમાં મહારાષ્ટ્રથી લઈ ગુજરાત સુધી પક્ષના સભ્યોમાં નારાજગીની ખબરો છે. જે નેતાઓનો કોંગ્રેસમાં પહેલા દબદબો હતો તેમના પરિવારની નવી પેઢી હાઈકમાનને તેવર બતાવતી જોવા મળી રહી છે.  ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક ‘આપ’ પાર્ટીને આપવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા સ્વ. અહેમદ પટેલના પરિવારમાં રોષની સ્થિતિ છે.

પરિવારના બંને ભાઈબહેનનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. ફૈસલ પટેલના નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે. ફૈસલ પટેલે ભરૂચ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફૈસલે રાહુલ ગાંધીને સંબોધીને ટ્વીટ કર્યુ છે કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ -AAP ગઠબંધન વચ્ચે ત્રણ બેઠકો માટે સધાઈ સહમતી, ભરૂચ બેઠક પર ફસાયો પેંચ, ખેંચતાણ યથાવત

ભરૂચ લોકસભા બેઠક પર ભાઈ-બહેન બંને દાવેદારી કરી રહ્યા છે. જ્યારે આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. આ તરફ મુમતાઝ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યુ કે હું અહેમદ પટેલની પુત્રી છુ. ભાજપમાં નહીં જાઉ. પરંતુ જો ભરૂચ સીટ કોંગ્રેસને નહીં મળે તો તે મારા માટે ઘણુ દુ:ખદ હશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">