Vadodara Rain : શિનોરના દિવેરથી મઢી તરફ જવાનું નાળુ તૂટ્યું, વાહન વ્યવહાર બંધ, 4થી વધારે ગામ સંપર્ક વિહોણા, જુઓ Video

વડોદરાના શિનોરના દિવેરથી મઢી તરફનું જવાનું નાળુ તૂટ્યું છે. ધોધમાર વરસાદ ખાબકતા નાળાનો એક મોટો ભાગ બેસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નાળુ તૂટતા વાહન વ્યવહાર બંધ કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2024 | 11:32 AM

વડોદરામાં ગઈ કાલથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.વડોદરાના શિનોરના દિવેરથી મઢી તરફનું જવાનું નાળુ તૂટ્યું છે. ધોધમાર વરસાદ ખાબકતા નાળાનો એક મોટો ભાગ બેસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નાળુ તૂટતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેના પગલે લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.

4થી વધારે ગામ થયા સંપર્ક વિહોણા

બીજી તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણી છોડાતા હાલાકી થઈ રહી છે. સાવલીના પીલોલ સહિત 5 ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડાતા પાણી ફરી વળ્યા છે.જેના પગલે મોટાપુરા, કલ્યાણપુરા, નાનાપરા અને દરજીપુરા ગામ સંપર્ક વિહોણા થયા છે. જો કે ગામના રસ્તા પર પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">