Dahod Video : લો બોલો….. હજી તો ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતા બ્રિજનું લોકાર્પણ કર્યુ છે, ત્યાં તો બે કલાકમાં જ પુલ પર પ્રવેશબંધીના બેરિકેડ લગાવ્યા

લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારો મતદારોને રિઝવવા માટે તેમની સાથે ગરબા અને ક્રિકેટ રમે છે. પરંતુ દાહોદમાં તો નેતાઓએ એવા બ્રિજનું લોકાર્પણ કર્યુ કે આ બ્રિજને ગણતરીના કલાકોમાં જ પ્રવેશ બંધીના બેરિકેડ લગાવા પડ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2024 | 3:54 PM

લોકસભાની ચુંટણી જાહેરાત થતા સત્તા ધારી પક્ષ દ્વારા મતદારોને રિઝવવા અનેક વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરી નાખ્યા ત્યારે દાહોદમાં મધ્યપ્રદેશ ગુજરાતને જોડતો પુલનું પણ લોકાર્પણ કરવામા આવ્યુ છે. આ પુલ 40 જેટલા ગામોને આવરી લે છે. ટાંડામાં આવેલી અનાસ નદી પર નિર્માણાધીન બ્રિજનું લોકાર્પણ કર્યુ હોવાની માહિતી મળી રહી છે.

સાસંદ જશવતસિહ ભાભોર, બચુભાઇ ખાબડ અને દાહોદ ધારાસભ્ય દ્વારા એવી તે શું ઉતાવળ હતી કે, અધુરા પુલનું લોકાર્પણ આચાર સંહીતા પહેલા જ કરી નાખ્યુ છે. પુલનું લોકાર્પણ કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે નેતાઓ પુલનું લોકાર્પણ કરીને ગયાના બે કલાકમાં જ પુલ આગળ પ્રવેશ બંધીના બેરિકેડ લગાવામાં આવ્યા છે. બ્રિજની કામગીરી બાકી હોવાની જાણ થતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">