પાલનપુરના ડો ગૌરવ પટેલ સામે નર્સ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, ધરપકડ કરવા કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એક તબીબ સામે નર્સે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. નર્સ યુવતીએ ફરિયાદ નોંધાવતા ડોક્ટર વિરુદ્ધ હોસ્પિટલ તેમજ બહાર લઈ જઈને પણ દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ મુક્યો છે. પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2024 | 3:31 PM

પાલનપુર શહેરમાં આવેલી માવજત હોસ્પિટલના તબીબે દુષ્કર્મ આચર્યુ હોવાનું ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર ગૌરવ પટેલે નર્સ યુવતીને હોસ્પિટલ તેમજ બહાર લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પાલનપુર શહેર પોલીસે ગુનો નોંધીને હવે ડોક્ટર ગૌરવ પટેલની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ

માવજત હોસ્પિટલના ડોક્ટર ગૌરવ પટેલ સામે પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકમાં આ અંગેનો ગુનો નોંધાવ્યો છે. નર્સ યુવતીએ આ અંગે તબીબ સામે આરોપ મૂક્યા છે. જેને લઈ હવે પોલીસે તબીબ સામે તપાસ શરુ કરી છે. ડો ગૌરવ પોલીસની પકડ કરવા સાથે દુષ્કર્મ અંગેના પૂરાવા એકઠા કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">