સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ

હાલમાં ભાજપ દ્વારા ભીંત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. નેતાઓ કમળ અને એક વાર ફરી મોદી સરકારના સુત્રો સાથે ભીંત ચિત્રો દોરી રહ્યા છે. આ દરમિયાન સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં કોઇએ આ ભીંત ચિત્રો પર કૂચડો ફેરવી ગયું છે. જોકે હવે આ પ્રકારનું કૃત્ય કરનારની શોધખોળ શરુ કરવામાં આવી છે.

| Updated on: Feb 02, 2024 | 8:26 PM

પ્રાંતિજ તાલુકામાં ભાજપના ભીંત ચિત્રો પર કોઈએ કૂચડો ફેરવી દીધો છે. ભાજપ દ્વારા પ્રાંતિજ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભીંત ચિત્રો દોરવામાં આવ્યા છે. આ ભિંત ચિત્રો દોરેલા હતા અને એની પર કોઈએ કૂચડો જ ફેરવી દેવાની ઘટના સામે આવતા સ્થાનિક ગ્રામજનો અને ભાજપના આગેવાનો ચોંકી ઉઠ્યા છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ વિજયનગરમાં 2 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા, 5.75 લાખની મત્તાની ચોરી

આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા અને ભાજપ દ્વારા આ કૃત્ય કરનારાઓની શોધખોળ શરુ કરી છે. જેથી તેમના ઇરાદા આમ કરવા પાછળના જાણી શકાય. ગામમાં કેટલીક વાર રાજકીય સંઘર્ષની સ્થિતિ પેદા કરવા માટે આવા કૃત્યો કરવામાં આવતા હોય છે. આમ આવી જ સ્થિતિ સર્જવા માટે કોઈએ આમ કર્યુ છે કે, પછી અન્ય કોઈ ઇરાદા સાથે એ જાણવું પોગલુ ગામના લોકો માટે પણ જરુરી બન્યુ છે. જોકે હાલ તો ભાજપના સ્થાનિક તાલુકા સંગઠનના આગેવાનોએ ભીંત ચિત્રોને વ્હાઈટ વોશ કરી દઈને નવા તૈયાર કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">