આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી, જુઓ Video

ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2024 | 9:33 PM

ગુજરાતમાં અત્યાર સુધી 20 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જો કે જેવી રીતે જુલાઇની ધોધમાર શરૂઆત થઇ છે. જેનાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં હજુ પણ મેઘરાજા પોતાની કૃપા ગુજરાત પર વરસાવી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

Follow Us:
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">