મહેસાણા : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કરી બનાવ્યો વિશ્વ રેકોડ, જુઓ વીડિયો

નવા વર્ષના પહેલા દિવસે અને સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ નોંધ્યો છે. રાજ્યમાં 108 ઐતિહાસિક સ્થળોમાંથી 51 સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે. પ્રથમ વાર 18 હજાર ગામોમાં 15 લાખ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2024 | 10:37 AM

નવા વર્ષના પહેલા દિવસે અને સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ નોંધ્યો છે. રાજ્યમાં 108 ઐતિહાસિક સ્થળોમાંથી 51 સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે. પ્રથમ વાર 18 હજાર ગામોમાં 15 લાખ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો. જેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઐતિહાસિક દિવસ તરીકે નોંધ થશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જે દરમિયાન નિવેદન આપતા કહ્યું કે મોઢેરા સૂર્ય મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા છે. આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જે નવા વર્ષે દેશનો સૌથી પહેલો રેકોર્ડ ગુજરાતના નામે નોંધાવાનો છે. યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.તે સાથે આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે.મોઢેરા સોલાર વિલેજ તરીકે દેશનું પ્રથમ ગામ બનેલું છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">