ગુજરાત સરકારે કરાર આધારિત કર્મચારીઓને લગતો મોટો નિર્ણય લીધો

ગુજરાત સરકારે આદેશ આપ્યો છે કે તમામ વિભાગોએ દર ત્રણ મહિનામાં નિવૃતિ બાદની કરાર આધારિત નિમણૂકો અંગે સામાન્ય વહીવટને જાણ કરવાની રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:06 PM

ગુજરાત(Gujarat)સરકારે ટેક્નિકલ-નોન ટેક્નિકલ જગ્યાઓ પર કરાર આધારિત(Contract Based)કામ કરતા કર્મચારીઓને(Employees)લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં પૂર્વ મંજૂરી(Withoot Permission)વગરના કિસ્સાઓમાં નિવૃત્ત અધિકારીઓની કરાર આધારિત નિમણૂકોને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.

રાજય સરકારના તમામ વિભાગો, બોર્ડ-કોર્પોરેશન, ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ, સરકારી સહાય લેતી સંસ્થાઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે સરકારે આદેશ આપ્યો છે કે, તમામ વિભાગોએ દર ત્રણ મહિનામાં નિવૃતિ બાદની કરાર આધારિત નિમણૂકો અંગે સામાન્ય વહીવટને જાણ કરવાની રહેશે. આ નિર્ણયનો અમલ કરવા જે તે સંસ્થા, વિભાગોના વડાની જવાબદારી પણ નક્કી થશે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, બીજો ડોઝ નહિ લીધેલા લોકોને આ સ્થળે નહિ મળે પ્રવેશ

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ આરોગ્યતંત્ર જાગ્યું, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">