Surendranagar Video : ભાજપની ચિંતામાં થયો વધારો, ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
સુરેન્દ્રનગરમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો આજથી પ્રારંભ થશે. સતત 3 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 30 થી વધુ ગામોમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે તેવુ સમાજના આગેવાનોનું કહેવુ છે..
સુરેન્દ્રનગરમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો આજથી પ્રારંભ કરાવાશે. જેમાં સતત 3 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 30 થી વધુ ગામોમાં ક્ષત્રિયો અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે તેવુ સમાજના આગેવાનોનું કહેવુ છે.
આ સાથે જ ગામે – ગામ બુથ લેવલ પર ભાજપ વિરોધમાં મતદાન થાય તે માટે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના યુવકોની કમિટીની રચના કરાઈ છે.ઉલ્લેખનીય છે કે સંકલન સમિતિની જાહેરાતના આધારે દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છે.જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો : બોટાદ : હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો, જુઓ વીડિયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
