મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી, હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવા અંગે માગ્યો ખુલાસો

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની મુશ્કેલી વધી શકે છે. હાઈકોર્ટે જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવી તે અંગે ખૂલાસો માગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને બેદરકારી બદલ નોટિસ ફટકારી છે.

Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Apr 20, 2024 | 12:10 AM

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની મુશ્કેલી વધી શકે છે. હાઇકોર્ટે જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ કેમ દાખલ ન કરવી તે અંગે ખૂલાસો માગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ઓરેવાંને બેદરકારી બદલ નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ટકોર કરી કે અહીંયા સંતાકૂકડી રમવા નથી આવ્યા, તમે દર વખતે આજ કરી રહ્યાં છો, “પેહલા કેહવામાં આવ્યું કે MD જેલમાં છે, હવે અન્ય બહાનાબાજી કરવામાં આવી રહી છે”

મૃતકો અને પીડિતોને આપવામાં આવનારા વળતર મામલે હાઇકોર્ટ સખત નારાજગી દર્શાવી છે. હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યુ કે “સુઓમોટો અરજીની સુનાવણી છે, કંપનીને સાંભળવા બંધાયેલા નથી”, “તમારે માત્ર કોર્ટના હુકમનું પાલન કરવાનું થાય છે”, વધુમાં કોર્ટે ઉધડો લેતા જણાવ્યુ કે અત્યાર સુધી ઑરેવા કંપનીએ કોઈ સખત પગલા લીધા નથી. “આ ઘટના તમારા કારણે થઈ છે, મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર તમે છો”, “અમે SIT નો રિપોર્ટ વાચ્યો છે અને સખત બેદરકારી ધ્યાને આવી છે”, “જે રીતે સમારકામ કરવામાં આવ્યું પછી નક્કી જ હતું કે બ્રિજ તૂટશે”. આ કેસમાં હવે 26 એપ્રિલના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: રાજકોટથી રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન, કોંગ્રેસના નયનાબા જાડેજાએ કરી જાહેરાત

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">