જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો, એર ટ્રાફિક કંટ્રોલ માટે કરી ખાસ વ્યવસ્થા, જુઓ વીડિયો

જામનગરમાં અનંત અને રાધિકાના પ્રિ-વેડીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના પગલે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ એરપોર્ટને આગામી 5 માર્ચ સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2024 | 3:46 PM

જામનગરમાં અનંત અને રાધિકાના પ્રિ-વેડીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના પગલે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ એરપોર્ટને આગામી 5 માર્ચ સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ ખાસ સવલત આપી છે.

પેસેન્જર બિલ્ડીંગનો વિસ્તાર 475થી વધારી 900 સ્કવેર મીટર કરાયો છે. એરપોર્ટ પર 125 જેટલો ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ રાખવામાં આવ્યો છે. તેમજ 70 જેટલા વધારાના સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં છે. એર ટ્રાફિક કંટ્રોલ માટે પણ ભારતીય વાયુસેનાએ ખાસ વ્યવસ્થા કરી છે. અઠવાડિયા દરમિયાન 4 કાર્ગો ફ્લાઇટનું પણ હેન્ડલિંગ થયુ છે.

કેમ અપાયો ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો

જામનગરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધીકાના પ્રિ-વેડિંગ ફંકશનનું આયોજન 1 માર્ચ થી 3 માર્ચ સુધી કરવામાં આવ્યુ છે. જેના પગલે દેશ – વિદેશથી અનેક મહેમાનો આવવાના હોવાથી જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">