ભ્રષ્ટ સાગઠીયાને પોલીસ કસ્ટડીમાં મળ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર, જુઓ વીડિયો

શા માટે રમેશ રુપાપરા અને હિરેન ખીમાણીયાને પોલીસ કસ્ટડીમાં સાગઠીયાને મળવાની જરૂર પડી તે મુદ્દે અને સવાલો ઊભા થયા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ, રાજકોટમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનમાં ભાજપના " મોટા ભા" સંડોવાયેલા છે. આથી આ કેસમાં કોઈ દાખલારુપ શિક્ષા કે પગલાં લેવાશે નહીં. મોટા માથાઓને બચાવી લેવાશે અને નાના લોકોને સળિયાની પાછળ ધકેલી દેવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2024 | 3:37 PM

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ થયેલા અને એસીબીની ઝપટમાં આવેલા ભ્રષ્ટ ટીપીઓ સાગઠીયાને પોલીસ કસ્ટડીમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના એક કોર્પોરેટર મળતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજકોટમાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે, ટીઆરપી ગેમ ઝોનમાં ભાજપના ” મોટા ભા” સંડોવાયેલા છે. જેના કારણે આ અગ્નિકાંડમાં મોટી માછલીઓને કઈ નહી થાય અને નાની માછલીઓને જાળમાં ફસાવી લેવાશે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રુપાપરા અને રાજકોટ મનપાના વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટર હિરેન ખીમાણીયા, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ થયેલા અને એસીબીની ઝપટમાં આવેલા ભ્રષ્ટ ટીપીઓ સાગઠીયાને પોલીસ કસ્ટડીમાં મળ્યા હોવાનો ધડાકો થયો છે. શા માટે રમેશ રુપાપરા અને હિરેન ખીમાણીયાને પોલીસ કસ્ટડીમાં સાગઠીયાને મળવાની જરૂર પડી તે મુદ્દે અને સવાલો ઊભા થયા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ, રાજકોટમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનમાં ભાજપના ” મોટા ભા” સંડોવાયેલા છે. આથી આ કેસમાં કોઈ દાખલારુપ શિક્ષા કે પગલાં લેવાશે નહીં. મોટા માથાઓને બચાવી લેવાશે અને નાના લોકોને સળિયાની પાછળ ધકેલી દેવાશે.

આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અગ્નિકાંડના પીડિતોને વિપક્ષના નેતા રાહુલ ગાંઘી સાથે ઓનલાઈન મુલાકાત કરાવી હતી. તે સમયે પણ જીજ્ઞેશ મેવાણીએ એક પૂર્વ ધારાસભ્યની ભુમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ પણ આ કેસમાં સળસળતા સવાલો ઉઠાવ્યા છે. શું રમેશ રૂપાપરાએ સાગઠિયાને ફોડવાની કોશિશ કરી ?
શું રમેશ રૂપાપરા પોતાનું અને ભાજપના અન્ય નેતાઓનું નામ ના ખૂલે તે માટે સાગઠિયાને મળ્યો ?

 

 

Follow Us:
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">