સુરતમાં બોગસ દસ્તાવેજથી વૃદ્ધ NRIની જમીન પચાવવાના કેસમાં 10 લોકો સામે નોંધાઈ ફરિયાદ

જમીન પચાવી પાડવામાં સામેલ 10 લોકો સામે ગુનો નોંધાયો છે. સચિન પોલીસે નાનપપરાના સંજય શિંદે, લાલગેટના મહેરને ઝડપી પાડ્યો છે, તો દલાલોએ પન્ટરો સાથે મળીને બોગસ દસ્તાવેજથી જમીન વેચી હતી. આ કૌભાંડમાં સચિન ઉદ્યોગ સહકારી સંઘના લોકો પણ સામેલ હતા. જેમાં સંઘના પ્રમુખ, મંત્રી અને મેનેજિંગ કમિટીના સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 8:24 PM

સુરતના વાંઝમાં બોગસ દસ્તાવેજથી વૃદ્ધ NRIની જમીન પચાવવાના કેસમાં 10 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જમીન પચાવી પાડવામાં સામેલ 10 લોકો સામે ગુનો નોંધાયો છે. સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના કેટલાક લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

સચિન પોલીસે નાનપરાના સંજય શિંદે, લાલગેટના મહેરને ઝડપી પાડ્યો છે, તો દલાલોએ પન્ટરો સાથે મળીને બોગસ દસ્તાવેજથી જમીન વેચી હતી. આ કૌભાંડમાં સચિન ઉદ્યોગ સહકારી સંઘના લોકો પણ સામેલ હતા. જેમાં સંઘના પ્રમુખ, મંત્રી અને મેનેજિંગ કમિટીના સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો સુરત: 500 કરોડના ખર્ચે બનશે સરદારધામ, 2 હજાર વિદ્યાર્થીઓ રહી શકશે, જુઓ વીડિયો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">