સુરતી લાલાઓ ભૂલથી પણ ન જતા દરિયાકાંઠે, હવામાન વિભાગે કરી મોટી જાહેરાત, જુઓ Video

કેરળમાં તો ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત તરફ આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઇ સુરતનું તંત્ર અત્યારથી જ એક્શનમાં આવી ગયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2024 | 5:33 PM

કેરળમાં તો ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત તરફ આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઇ સુરતનું તંત્ર અત્યારથી જ એક્શનમાં આવી ગયું છે.દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના દરિયાકાંઠામાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જેને લઇ સુરત પોલીસે લોકોની સાવચેતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ મુજબ, 1થી 7 જૂન સુધી ડુમસ અને સુવાલી બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સાગર ખેડૂઓ અને માછીમારોને પણ દરિયામાં નહીં જવા સૂચના અપાઇ છે. જાહેરનામાનો ભંગ ન થાય તે માટે બંને બીચ પર પોલીસના જવાનો પણ તૈનાત કરી દેવાયા છે.હાલમાં કોઇ પણ સહેલાણીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">