Ahmedabad : અંગ દઝાડતી ગરમીના પગલે ટ્રાફિક વિભાગે ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધી, જુઓ Video

અમદાવાદમાં વધતી ગરમીને લઈને ટ્રાફિક વિભાગે એક નિર્ણય લીધો છે. ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવાની કામગીરી હાથ ધરાઈ છે.ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને છાંયડો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2024 | 4:23 PM

ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત રહે છે. અમદાવાદમાં વધતી ગરમીને લઈને ટ્રાફિક વિભાગે એક નિર્ણય લીધો છે. ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવાની કામગીરી હાથ ધરાઈ છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને છાંયડો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે કાલુપુર, ઈન્દિરાબ્રીજ સર્કલ, પ્રહલાદનગર, સ્વાગત ક્રોસ રોડ પર ગ્રીન નેટ બાંધવામાં આવ્યો છે. અન્ય ચાર રસ્તાઓ પર પણ ગ્રીન નેટ બાંધવાની કામગીરી હાથ ધરાઈ છે.

બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના 20 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે ખેડા, બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી,સુરત, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">