AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદ બનશે વિલન, અંબલાલ પટેલે કરી મોટી આગાહી- Video

ગુજરાતમાંથી ચોમાસુ હજુ વિદાય લેવાના મૂડમાં જણાઈ રહ્યુ નથી. હવામાનના આગાહીકાર અંબાલાલ ના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વિલન બનશે, નવરાત્રીની જેમ દિવાળીમાં પણ મેઘરાજા માવઠાનો માર વરસાવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2025 | 8:38 PM
Share

સામાન્ય રીતે નવરાત્રી આવતા સુધીમાં ચોમાસુ વિદાય લઈ લેતુ હોય છે. પરંતુ રાજ્યમાંથી મેઘરાજા હાલ વિદાય લેવાના મૂડમાં જરા પણ દેખાઈ રહ્યા નથી. નવરાત્રીના છેલ્લા 3, 4 નોરતાને ધોઈ નાખ્યા બાદ હવે ચોમાસુ દિવાળીમાં પણ વરસાદ વરસવાની વકી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 13 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવી શકે છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાશે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. નવેમ્બર મહિનામાં પણ મોસમનો બેવડો માર સહન કરવો પડી શકે છે.

દિવાળી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને હિંદુઓનો સૌથી મોટો તહેવાર ગણાય છે. જો કે ગુજરાતીઓ માટે આ તહેવાર વધુ ખાસ બની રહે છે કારણ કે ગુજરાતીઓનું નવુ વર્ષ બેસતુ વર્ષ પણ તરત બીજા દિવસે આવે છે. આથી અહીં આ તહેવારની ઉજવણી બેવડી થઈ જાય છે. ત્યારે જો બરાબર દિવાળી સમયે વરસાદ વરસે તો તહેવારોની મજા બગડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ તહેવારો ક્લાઈમેટ ચેન્જના કારણે હોઈ શકે છે. જો કે માવઠા સ્વરૂપે આવતો આ વરસાદ ન માત્ર તહેવારોની મજા બગાડે છે પરંતુ ખેડૂતોને પણ તેનાથી પારાવાર નુકસાન સહન કરવુ પડે છે. આ વખતે પાછોતરા વરસાદે પણ ખેડૂતોની ચિંતા વધારી છે અને તેમને ઘણુ નુકસાન સહન કરવુ પડ્યુ છે ત્યારે દિવાળી પર જો વરસાદ આવશે તો ખેડૂતોને બેવડો માર સહન કરવો પડશે.

કોઈપણ વાઈનની બોટલ કેટલા સમયમાં એક્સપાયર થઈ જાય છે? સીલબંધ કે સીલ તોડેલી બોટલ કેટલા દિવસ સુધી સારી રહી શકે?

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">