ડાંગમાં 150 કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો, જુઓ વિડીયો

ડાંગ:  ધવલીદોડ,કોટબા,ધૂળા અને ઘુબીટા ગામનાં 150 કોંગ્રેસી કાર્યકરો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ચૂંટણી નજીક આવતા રાજકીય તોડજોડ શરૂ થઈ છે. આદિવાસી પેટ્ટી સ્થિત ડાંગમાં પણ કાર્યકરોને પોતાના તરફ ખેંચવા રાજકીય પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત કોંગી કાર્યકરોએ કેસરિયો ધારણ કાર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2024 | 7:56 AM

ડાંગ:  ધવલીદોડ,કોટબા,ધૂળા અને ઘુબીટા ગામનાં 150 કોંગ્રેસી કાર્યકરો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ચૂંટણી નજીક આવતા રાજકીય તોડજોડ શરૂ થઈ છે. આદિવાસી પેટ્ટી સ્થિત ડાંગમાં પણ કાર્યકરોને પોતાના તરફ ખેંચવા રાજકીય પાર્ટીઓ પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત કોંગી કાર્યકરોએ કેસરિયો ધારણ કાર્યો છે.

ભાજપાની એક યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને કોંગ્રેસી કાર્યકર્તા માજી સરપંચ સયજુભાઈ જાનુભાઇ ઠાકરેની આગેવાની હેઠળ કાર્યકરોએ ભગવો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઇ ગાવિત,ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,સંગઠન મહામંત્રી હરિરામભાઇ સાવંત,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ ભોયે સહીત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
g clip-path="url(#clip0_868_265)">