Bharuch Video : બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા વિવાદ, આ કાયદાને નાબૂદ કરવાની હિન્દુ સમાજની માગ

ભરૂચમાં ફરી એકવાર વિવાદના ઘેરામાં વકફ બોર્ડ આવ્યુ છે. વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટે ઐતિહાસિક શાળાને વકફની મિલકત દર્શાવી છે. વર્ષ 1913થી કાર્યરત બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા વિવાદ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2024 | 4:56 PM

ભરૂચમાં ફરી એકવાર વિવાદના ઘેરામાં વકફ બોર્ડ આવ્યુ છે. વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટે ઐતિહાસિક શાળાને વકફની મિલકત દર્શાવી છે. વર્ષ 1913થી કાર્યરત બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા વિવાદ થયો છે. વ્યાયામ શાળાની જમીનને ખોટી રીતે વકફની મિલકત તરીકે દર્શાવ્યાના આક્ષેપ છે. વેબસાઈટ પર ભરૂચની 1426 જેટલી મિલકતોનો વકફની મિલકત તરીકે ઉલ્લેખ છે. કાયદાનો દુરુપયોગ કરીને મિલકત પોતાના નામે દર્શાવ્યાનો આક્ષેપ છે. વકફના કાયદાને નાબૂદ કરવાની સનાતની હિન્દુ સમાજે માગ કરી છે.

મળતી માહિતી અનુસાર વકફ બોર્ડ કાયદાની જોગવાઈને લઈને મિલકતોની પચાવી પાડવાનો ભરુચમાં ષડયંત્ર થયુ હોવાનો ટ્રસ્ટીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ સમાજ આ ઘટનાને લઈને ન્યાય માગી રહ્યું છે. ત્યારે બીજી તરફ મુસ્લિમ સમાજ આ સમગ્ર ઘટના અંગે અજાણે હોવાનું જણાવી રહ્યું છે. આ સાથે આ ઘટના અંગ તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

( વીથ ઈનપુટ – અંકિત મોદી ) 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">