CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ખેડૂતો સાથે યોજી ખાટલા બેઠક, ગ્રામ્ય વિસ્તારમાં કર્યુ રાત્રી રોકાણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસની મુલાકાતે બનાસકાંઠા જિલ્લામાં પહોંચ્યા છે. જ્યાં મુખ્યપ્રધાને ખેડૂતોની સમસ્યાઓને સાંભળવા માટે ખેડૂતોને મળવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં જલોત્રા ગામે ખાટલા બેઠક યોજી હતી અને ઓર્ગેનિક ખેતી કરવા માટે CM એ માર્ગદર્શન ખેડૂતોને આપ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2024 | 10:51 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવાર અને રવિવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. ભૂપેન્દ્ર પટેલનું રાત્રી રોકાણ બનાસકાંઠા જિલ્લામાં હતુ. CM ભૂપેન્દ્ર પટેલ વડગામ તાલુકાના જલોત્રા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં વહેલી સવારે 125 ગામના ખેડૂતો સાથે બેઠક કરી હતી. જલોત્રામાં ખેડૂતોની સાથે ખાટલા બેઠક યોજી હતી અને જ્યાં ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પશુ ચોરી આચરતી ખંભાતની ગેંગ LCBએ ઝડપી, ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા

ખેડૂતોની આવક કેવી રીતે વધે અને ઓર્ગેનિક ખેતી કરવા અંગે મુખ્યપ્રધાને ભાર મુક્યો હતો. જલોત્રા વિસ્તારના કર્માવત તળાવને ભરવાને લઈને ફાળવેલ પૈસાને લઈ ખેડૂતોએ મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. જલોત્રા ગામે જ રોકાણ કરીને ખેડૂતો અને સ્થાનિકોની સાથે મુલાકાત કરી હતી. શનિવારે રાત્રી દરમિયાન પણ સ્થાનિક ખેડૂતો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">