પાલનપુરમાં કોટ વિસ્તારમાં કોલેરાનો મામલો, ટેન્કરોમાં દૂષિત પાણી આવતું હોવાનો ઘટસ્ફોટ, જુઓ

પાલનપુર શહેરમાં કોટ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાયો છે. જેને લઈ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય તંત્રની ટીમોને પણ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોટ વિસ્તારમાં દોડતા ટેન્કરના પાણીનો રિુપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો ખાનગી બોરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2024 | 2:12 PM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કોટ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફેલાયો છે. જેને લઈ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય તંત્રની ટીમોને પણ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોટ વિસ્તારમાં દોડતા ટેન્કરના પાણીનો રિુપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો ખાનગી બોરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા છે.

કોટ વિસ્તારમાં ગંદકી અને પીવાના પાણીના દૂષિત પાણીને લઈ સ્થાનિક તંત્ર અને પાલિકા સામે આક્ષેપો થઈ રહ્યા છે. આ દરમિયાન પીવાના પાણીના ટેન્કરના સેમ્પલ પણ નેગેટિવ સામે આવ્યા છે. આમ ટેન્કરમાં પાણી દૂષિત આવતું હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગે પણ પીવાના પાણી માટે મંગાવેલ ટેન્કરના સેમ્પલ પણ નેગેટિવ જણાયા છે. તો બીજી તરફ કોટ વિસ્તારમાં કોલેરા વકર્યો છે.

 

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">