રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર ! અત્યાર સુધીમાં 14ના શંકાસ્પદ મોત, 27 કેસ નોંધાયા, જુઓ-Video

ચાંદીપુરા વાયરસે પગપેસારો કરતા જ હાહાકાર મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 27 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં 14 દર્દીઓના આ વાયરસના કારણે મૃત્યુ થયા છે. અગાઉ મોતનો આકડો 6 પર હતો હવે વધતા આ વાયરસના ખતરાને કારણે મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2024 | 11:00 AM

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોએ હાકાર મચાવી દીધો છે. આ વાયરસના કારણે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે. જેમાં કુલ 27 દર્દીઓમાંથી 14 દર્દીના મૃત્યુ થયા છે.

ચાંદીપુરા વાયરસના 27 કેસ નોંધાયા

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કરતા જ હાહાકાર મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 27 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં 14 દર્દીઓના આ વાયરસના કારણે મૃત્યુ થયા છે. અગાઉ મોતનો આંકડો 6 પર હતો હવે વધતા આ વાયરસના ખતરાને કારણે મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે.

અત્યાર સુધી 14ના મોત

મળતી માહિતી મુજબ આ વાયરસના કારણે વધુ સાબરકાંઠા અને અરવલ્લીમાં 4-4 કેસ નોંધાયા છે. આ સાથે 27 માંથી 24 કેસ ગુજરાતના છે જ્યારે અન્ય 3 કેસ અન્ય રાજ્યના છે. રાજ્યના કુલ 12 જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પણ ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાતા ત્રણ દોડતુ થયું છે. ત્યારે સમગ્ર મામલે આજે બેઠક બોલાવામાં આવી છે. જેમાં આ વાયરસથી બચાવના પગલા અંગે વિચારણા કરવામાં આવશે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">