સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ કેસ, આરોગ્ય સહિતની 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો, જુઓ વીડિયો

હિંમતનગર અને ખેડબ્રહ્મામાં 25-25 જેટલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, એ વિસ્તારમાં તમામ બાળકોને તપાસમાં આવી રહ્યા છે. જેમાં ભળતા લક્ષણો જણાય તો તેઓને તુરત સારવાર માટે ખસેડવામાં આવશે. આ માટે હિંમતનગર તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

| Updated on: Jul 14, 2024 | 6:10 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ અંગે વધુ એક બાળકને લક્ષણો જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. મેઘરજના ઢેંકવા ગામના બાળકને હાલમાં સિવિલમાં વેન્ટિલેટર પર રાખવાની જરુર વર્તાઈ છે. બીજી તરફ શંકાસ્પદ વાઇરસને પગલે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિંમતનગર અને ખેડબ્રહ્મામાં 25-25 જેટલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, એ વિસ્તારમાં તમામ બાળકોને તપાસમાં આવી રહ્યા છે. જેમાં ભળતા લક્ષણો જણાય તો તેઓને તુરત સારવાર માટે ખસેડવામાં આવશે. આ માટે હિંમતનગર તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત રોગ વધુ ના ફેલાય એ માટે માખી અને મચ્છરના નિયંત્રણ માટે પાઉડર ડસ્ટીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલે જણાવ્યું હતુ.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">