BHAVNAGAR : દાદા સાહેબ દેરાસર ખાતે કોરોના નિયમોનું ઉલ્લંઘન, 600 ભક્તોની ભીડ ઉમટી

દાદાસાહેબ દેરાસર ખાતે કોરોના નિયમોનું ઉલ્લંઘન થયું. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે 600થી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 9:18 PM

BHAVNAGAR : શહેરમાં દાદાસાહેબ દેરાસર ખાતે કોરોના નિયમોનું ઉલ્લંઘન થયું. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે 600થી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. મોટાભાગના શ્રદ્ધાળુઓએ માસ્ક પહેર્યા ન હતા. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયુ ન હતું. વિજય રત્નચંદ્રસૂરીશરજી મહારાજ સાહેબ અને તત્ત્વપ્રવચનપ્રજ્ઞ આચાર્ય ભગવંતના સ્વાગતમાં શ્રદ્ધાળુઓના ટોળા એકઠા થયા હતા.

નોંધનીય છેકે કોરોનાની બીજી લહેર શાંત પડતા જ લોકોની ભીડ થઇ રહી છે. ત્યારે લોકોની આ બેદરકારી ત્રીજી લહેર માટે ઘાતક પુરવાર થાય તો નવાઇ નહીં. ત્યારે લોકોએ ધ્યાન રાખવું રહ્યું કે કોરોનાકાળ પુરો થયો નથી.

 

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">