AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડભોઈની મહિલાઓએ તૈયાર કરેલા દીવડાઓ દિવાળીના દિવસે કાશીના ગંગા ઘાટને કરશે પ્રજવલિત-Video

વડોદરા: દર વર્ષે કાશીના ગંગા ઘાટ પર દિવાળીના દિવસે લાકો દિપ પ્રગટાવવામાં આવે છે. દિવાળીના આગલા દિવસથી જ આના માટેની તૈયારીઓ શર કરી દેવામાં આવે છે. આ ઉજવણીમાં વડ઼ોદરાના ડ઼ભોઈની મહિલાઓ પણ તેમનું યોગદાન આપી રહી છે. કાશીના ગંગા ઘાટ માટે આ મહિલાઓ 6 લાખ દિવડાઓ તૈયાર કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2025 | 3:54 PM
Share

દિવાળીના તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તહેવારને આડે બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે બાકી ત્યારે કાશીના ગંગા ઘાટ પર લાખો દિવાઓ પ્રગટાવી દિવાળીના ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં ગુજરાતની મહિલાઓ પણ તેમનું યોગદાન આપી રહી છે. કાશીના ગંગા ઘાટ માટે વડોદરાના ડભોઈમાં આવેલ ઉમ્મીદ સેન્ટરની મહિલાઓને દિવાઓ તૈયાર કરી રહી છે કાશીના ગંગા ઘાટ માટે આ મહિલાઓ ત્રણ લાખ જેટલા દિવડાઓ તૈયાર કરવાની છે. ત્યારે મહિલાઓને રોજગારી પણ મળી રહેશે અને ધાર્મિક કાર્યમાં સહભાગી બન્યાનો આત્મસંતોષ પણ મળશે.

એકતરફ સનાતન સંસ્કૃતિની પાવન ગંગા અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન એકસાથે ઝળહળશે. ઉલ્લેખનીય છે કે મહિલાઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ કામગીરી કરાઈ રહી છે. જે સંપૂર્ણ રીતે કુદરતી વસ્તુમાંથી તૈયાર કરવામાં આવે છે. આથી પર્યાવરણને પણ તેનાથી કોઈ જ હાનિ પહોંચતી નથી.

આ કામગીરીમાં વિવિધ NGO જેમાં સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલોપમેન્ટ, રેવા વીમન્સ વેલ્ફેર ફાઉન્ડેશનઅને નરનારાયણ દેવ ચેરીટેબલ ટ્રસ્ટે સહયોગ કર્યો છે. આ ઝુંબેશમાં, ડભોઇના સ્લમ વિસ્તારની મહિલાઓએ 3 લાખ દીવા બનાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે. આ દીવા માત્ર માટી કે ગૌછાણથી બનેલા નહીં, પણ સંકલ્પ, શક્તિ અને સ્વદેશી ગૌરવના પ્રકાશપથ છે. આવી દિવ્ય દીપોત્સવ પહેલમાં સમગ્ર સમૂહના પ્રયત્નો છે. જે વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ઉત્પાદનોનાં વિઝનને સાકાર કરે છે.

ભાવનગર શહેરને મળશે 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ભેટ- જુઓ Video

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">