48 દિવસ બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા શરતી જામીન, નર્મદા, ભરૂચની હદમાં ન રહેવા મુકાઈ શરત

નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાને 48 દિવસ બાદ જેલમાંથી મુક્તિ મળી છે. શરતી જામીન સાથે ચૈતર વસાવાનો જેલમાંથી છુટકારો થયો છે. તેમને નર્મદા અને ભરૂચની હદમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ત્યારે જેલમાંથી છૂટતા જ તેમણે ભાજપ પર પ્રહાર કર્યા અને લોકસભા ચૂંટણી માટે જનતાના સહકારની માગ કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2024 | 9:20 PM

નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાનો 48 દિવસ બાદ શરતી જામીન સાથે જેલમાંથી છૂટકારો થયો છે. છેલ્લા 48 દિવસથી જેલમાં બંધ ચૈતર વસાવાને નર્મદા અને ભરૂચની હદમાં ન પ્રવેશવાની શરતે જામીન મળ્યા છે. ત્યારે ચૈતર વસાવા હવે ગાંધીનગરના સેક્ટર સાતમાં જ રહેશે અને વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપશે. જેલમુક્કત થતાની સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો: આત્મવિશ્વાસથી ભરેલુ મોદી સરકારનું વચગાળાનુ બજેટ: કેમ પૂર્ણ વિશ્વાસમાં મોદી સરકાર ? જાણો શું છે રાજકીય સંકેત

આપને જણાવી દઈએ કે ચૈતર વસાવાએ જેલમાંથી મુક્ત થયા બાદ મોવી ખાતે આદિવાસી ભાષામાં સમર્થકોને સંબોધન કર્યું… કહ્યું કે, તમારા પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવીશ સાથે જ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની છે. સાથે લોકોનો સાથ પણ માંગ્યો હતો અને કહ્યું હતું કે, ચૂંટણીમાં એક અઠવાડીયાનો સમય પ્રચાર માટે તમારે આપવો પડશે.

નર્મદા ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">