VIDEO: જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહા શિવરાત્રીના મેળાનો ત્રીજો દિવસ, દેશ-વિદેશથી પધાર્યા મહંતો

જૂનાગઢના ભવનાથના મેળામાં મહા શિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મેળામાં આવી રહ્યાં છે. જૂનાગઢમાં આવતા લાખો ભક્તોને સાચવવા માટે અલગ અલગ 500થી વધુ રાવટીઓ અને આશ્રમો દ્વારા દિવસ રાત ભોજન અને ભજનની વ્યવસ્થા કરવામાઆવી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:21 PM

જૂનાગઢના ભવનાથના મેળામાં મહા શિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મેળામાં આવી રહ્યાં છે. જૂનાગઢમાં આવતા લાખો ભક્તોને સાચવવા માટે અલગ અલગ 500થી વધુ રાવટીઓ અને આશ્રમો દ્વારા દિવસ રાત ભોજન અને ભજનની વ્યવસ્થા કરવામાઆવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહા શિવરાત્રી એટલે શિવની ઉપાસનાનો શ્રેષ્ઠ સમય. શિવભક્તો દેશ દૂનિયાના ખુણે ખુણેથી અહિંયા ઉમટી પડે છે. તમામ લોકો માટે આશ્રમો, રાવટીઓ દ્વારા ભોજન સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ શિવરાત્રીના દિવસે જ આ જગ્યાનું કેમ મહત્વ છે, મુખ્ય રવાડી ક્યા સમયે નિકળે, કોણ કોણ રવાડીમાં ઉપસ્થિત રહે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેના વિશે જુના અખાડાના સાધુ બુધગીરી બાપુએ માહિતી આપતા જણાવ્યું કે શિવરાત્રીના દિવસે અનેક જોગીઓ, સાક્ષાત શિવજી પણ કોઈ પણ વેશ ધરી મૃગી કુંડમાં સ્નાન કરવા આવે છે, એટલે સ્વાભાવિક છે કે ભક્તો પણ આ દિવસે ભવનાથ અને ગીરનારની તળેટી પર આવે છે. દેશભરના સાધુઓ મહાશિવરાત્રીએ જૂનાગઢ અને ભવનાથમાં અચુક આવે છે. આ દિવસે ગીરનાર અને ભવનાથનું વિશેષ મહત્વ છે, કારણ કે ગુરુદતાત્રયે સૌથી પહેલા અહીં શિવની સાધના કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ, વેપારીઓ પોતાની માગ પર અડગ

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">