અમરેલીમાં તુલસીશ્યામ તીર્થધામ સોમવારથી ખુલશે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે દર્શન કરી શકાશે

અમરેલીમાં આવેલું તુલસીશ્યામ તીર્થધામ આવતીકાલથી ખુલશે. સૌરાષ્ટ્ર મધ્યગીર જંગલ વચ્ચે આવેલું આ મંદિર કોરોના મહામારીની શરૂઆતથી બંધ હતું. જોકે હવે મોટાભાગના મંદિરો ખુલી ગયા હોવાથી મંદિરના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરુએ મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. મંદિર આવતીકાલથી સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શનનો લાભ લઈ શકશે. […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:02 PM

અમરેલીમાં આવેલું તુલસીશ્યામ તીર્થધામ આવતીકાલથી ખુલશે. સૌરાષ્ટ્ર મધ્યગીર જંગલ વચ્ચે આવેલું આ મંદિર કોરોના મહામારીની શરૂઆતથી બંધ હતું. જોકે હવે મોટાભાગના મંદિરો ખુલી ગયા હોવાથી મંદિરના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરુએ મંદિર ખોલવાનો નિર્ણય લીધો છે. મંદિર આવતીકાલથી સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે દર્શનનો લાભ લઈ શકશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">