Smartphone Safety Tips: આ ચાર ભુલના કારણે ખરાબ થઈ શકે છે સ્માર્ટફોન, જાણો તેનાથી કઈ રીતે બચવું

છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન ઉપયોગ એટલો ઝડપથી વધી ગયો છે કે હવે તે દરેકના હાથમાં જોવા મળે છે. અમીર, ગરીબ, યુવાન અને વૃદ્ધ દરેક માટે સ્માર્ટફોન તેમના જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે.

Smartphone Safety Tips: આ ચાર ભુલના કારણે ખરાબ થઈ શકે છે સ્માર્ટફોન, જાણો તેનાથી કઈ રીતે બચવું
Smartphone (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:30 AM

આજકાલ સ્માર્ટફોન (Smartphone) દરેક માટે જરૂરી બની ગયો છે. ફોન વિના આજે ઘણા કામે અટકી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો ઉપયોગ એટલો ઝડપથી વધી ગયો છે કે હવે તે દરેકના હાથમાં જોવા મળે છે. અમીર, ગરીબ, યુવાન અને વૃદ્ધ દરેક માટે સ્માર્ટફોન તેમના જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. દરેક નાનું-મોટું કામ હવે ફોન પર જ થઈ રહ્યું છે. આ સિવાય સ્માર્ટફોનમાં લોકોનો મહત્વપૂર્ણ ડેટા હોય છે, જેના કારણે લોકો પોતાના ફોનને સારી રીતે રાખે છે.

પરંતુ જાણતા-અજાણતા તેઓ આવી ઘણી બધી ભૂલો કરે છે, જેના કારણે મોબાઈલ ઝડપથી બગડી જાય છે. અજાણતાં જ ખરા, પરંતુ સ્માર્ટફોન યુઝર્સ આવી ભૂલો વારંવાર કરે છે, જેની અસર તેમના ફોન પર ઝડપથી દેખાવા લાગે છે. અહીં કેટલીક વાતનું ધ્યાન રાખવામાં આવે તો તેના દ્વારા તમે તમારા ફોનને નુકસાન થવાથી બચાવી શકો છો. ચાલો જાણીએ એ ભૂલો કઈ છે અને તેનાથી કઈ રીતે બચી શકાય.

સ્ક્રીનગાર્ડ જરૂર લગાવવું

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જો તમે નવો ફોન ખરીદી રહ્યા છો, તો તેને સુરક્ષિત બનાવવા માટે, તમારે પહેલા તેમાં સ્ક્રીનગાર્ડ (Screen Guard)લગાવવું જોઈએ. જેથી કરી તમારા ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખી શકાય.

ફોન કવરનો ઉપયોગ કરવો

ફોન કવર (Phone cover)નો ઉપયોગ કરવો જોઈએ. આનાથી ફોન માત્ર સુંદર જ નથી લાગતો પણ તે સુરક્ષિત પણ રહે છે. ઘણી વખત આપણે પણ જોયું જ હોય છે કે ફોન હાથમાંથી પડે છે ત્યારે જો તેના પર કવર લગાવેલુ હોય તો તેને કંઈ પણ થતું નથી.

આ વસ્તુઓથી દૂર રાખો

ઘણી વખત લોકો ફોનને ખિસ્સામાં સિક્કા અથવા ચાવી સાથે રાખે છે, જેના કારણે ટચ સ્ક્રીન પર સ્ક્રેચ અને નુકસાન થવાનો ભય રહે છે. તેથી ફોનને અલગ ખિસ્સામાં રાખવો જોઈએ.

ઓવર ચાર્જ ટાળો

મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં 50 ટકા બેટરી થઈ નથી કે લોકો તરત જ ચાર્જર તરફ દોડવા લાગે છે. આ તમારા ફોન માટે સારું નથી. આમ કરવાથી બેટરીને ઝડપથી નુકસાન થઈ શકે છે અથવા તે વિસ્ફોટ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: Viral: વૃદ્ધની મસ્તી કૂતરાને પસંદ ન આવી ! યુવક સાથે કર્યું કંઈક આવું, જૂઓ આ લાગણીસભર વીડિયો

આ પણ વાંચો: Viral: રેસિંગ કારમાં થઈ ભયાનક ટક્કર, વીડિયો બનાવનાર મહિલા પાસેથી સરકતી ગઈ !

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">