યુટ્યુબ-ઈન્સ્ટાગ્રામની જેમ Telegramથી પણ કરી શકશો કમાણી, યુઝર્સ માટે મોજે દરિયા

ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવના જણાવ્યા અનુસાર, હવે ચેનલ ઓનર્સ પણ કમાણી કરી શકશે. કંપનીએ આગામી મહિનામાં એડ પ્લેટફોર્મનું અનાવરણ કરવાની યોજના જાહેર કરી છે. તમને આ સુવિધાથી કેવી રીતે ફાયદો થશે અને તમે તેનાથી કેવી રીતે કમાણી કરી શકશો તેની સંપૂર્ણ વિગતો આજે અમે તમને જણાવીશું.

યુટ્યુબ-ઈન્સ્ટાગ્રામની જેમ Telegramથી પણ કરી શકશો કમાણી, યુઝર્સ માટે મોજે દરિયા
Telegram
Follow Us:
| Updated on: Feb 29, 2024 | 10:54 PM

યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની જેમ હવે તમે Telegramથી પણ મોટી રકમ છાપી શકશો. તમને ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર પૈસા કમાવવાની તક મળવાની છે. કંપનીએ ટેલિગ્રામ ચેનલના ઓનર્સ માટે એક એડ પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે. ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવના જણાવ્યા અનુસાર, હવે ચેનલ ઓનર્સ પણ કમાણી કરી શકશે. કંપનીએ આગામી મહિનામાં એડ પ્લેટફોર્મનું અનાવરણ કરવાની યોજના જાહેર કરી છે. તમને આ સુવિધાથી કેવી રીતે ફાયદો થશે અને તમે તેનાથી કેવી રીતે કમાણી કરી શકશો તેની સંપૂર્ણ વિગતો આજે અમે તમને જણાવીશું.

એડ પ્લેટફોર્મ દ્વારા ચેનલ ઓનર્સને ફાયનાન્સિયલ રિવોર્ડ્સ મેળશે. એડ પ્લેટફોર્મ TON બ્લોકચેન પર કામ કરશે, જેમાં ટોનકોઈન (ક્રિપ્ટો કરન્સી)માં ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

ચેનલ ઓનર્સ કમાણી કરી શકશે

જે લોકો ટેલિગ્રામ પર ચેનલો ધરાવે છે તેઓને તેમની ચેનલો પર દેખાતી જાહેરાતોમાંથી 50 ટકા આવક મળવાનું શરૂ થશે. ટેલિગ્રામ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, તેની ચેનલો જોનારા દર્શકો લાખોની સંખ્યામાં છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચેનલો મોનેટાઈઝ કરાશે

ટેલિગ્રામ એડ પ્લેટફોર્મ દ્વારા 100 દેશોના ચેનલ ઓનર્સના કન્ટેન્ટનું મોનેટાઈઝેશન કરી શકાશે. હાલમાં કંપનીએ હજુ સુધી જાહેર કર્યું નથી કે ઓનર્સને આવક કેવી રીતે આપવામાં આવશે. તમામ ચેનલ ઓનર્સને આનો લાભ મળે તેની ખાતરી કરવા માટે કંપની TON બ્લોકચેનની મદદ લેવા જઈ રહી છે. આ આયોજનનું કારણ સ્વતંત્ર ઇકોસિસ્ટમ બનાવવાનું છે. આમાં, કેનટેન્ટ નિર્માતાઓ પોતાને માટે નક્કી કરી શકશે કે શું તેઓ તેમના ટોનકોઇનને રોકડ કરવા માંગે છે અથવા તેનો ડાયરેક્ટ ચેનલ પ્રમોશન માટે ઉપયોગ કરવા માંગે છે.

ટેલિગ્રામના સમગ્ર વિશ્વમાં યુઝર્સ છે

રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં 800 મિલિયન (80 કરોડ) થી વધુ લોકો દર મહિને ટેલિગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. નવા ફીચરના આગમનથી તે લોકોને ફાયદો થશે જેઓ તેમની ચેનલ્સનું મોનેટાઈઝ કરવાનું વિચારી રહ્યા છે. એડ પ્લેટફોર્મ ચેનલ ઓનર્સ માટે કમાણીની એક શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">