INCOME TAX વિભાગે 26 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં 70120 કરોડ રિફંડ કર્યા , આ રીતે જાણો તમારા રિફંડની સ્થિતિ

આવકવેરા વિભાગનું કહેવું છે કે વિભાગ એવા કરદાતાઓ સાથે વાતચીત કરવાની પ્રક્રિયામાં છે કે જેમને આકારણી વર્ષ 2020-21 માટે હજુ સુધી રિફંડ મળ્યું નથી. આ માટે કરદાતાઓના પ્રતિભાવની જરૂર પડશે.

INCOME TAX વિભાગે 26 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં 70120 કરોડ રિફંડ કર્યા , આ રીતે જાણો તમારા રિફંડની સ્થિતિ
Income Tax Refund
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 5:55 PM

આવકવેરા વિભાગે(Income Tax Department) 26.09 લાખથી વધુ કરદાતાઓ (Taxpayers)ના ખાતામાં 70,120 કરોડ રૂપિયાના ITR રિફંડ(IT Refund) હેઠળ જારી કર્યા છે. IT વિભાગે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માં 1 એપ્રિલ, 2021 અને 6 સપ્ટેમ્બર, 2021 ની વચ્ચે રિફંડ જારી કર્યું છે. 24,70,612 વ્યક્તિગત મામલાઓમાં આવકવેરા વિભાગે 16,753 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યું છે. તે જ સમયે 1,38,801 કેસોમાં રૂ .36,696 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર વિભાગ (CBDT) એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે CBDT એ આકારણી વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 સુધી વધારી દીધી છે. અગાઉ મે મહિનામાં CBDT એ ITR ફાઇલિંગની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી હતી, પરંતુ તે ફરી એકવાર લંબાવવામાં આવી છે.

રિફંડ ન મળવાના કારણો શું હોઈ શકે? આવકવેરા વિભાગનું કહેવું છે કે વિભાગ એવા કરદાતાઓ સાથે વાતચીત કરવાની પ્રક્રિયામાં છે કે જેમને આકારણી વર્ષ 2020-21 માટે હજુ સુધી રિફંડ મળ્યું નથી. આ માટે કરદાતાઓના પ્રતિભાવની જરૂર પડશે. વિભાગના જણાવ્યા અનુસાર મોટાભાગના કેસોમાં કલમ 245 હેઠળ વ્યવસ્થા અને બેંક ખાતાઓમાં માહિતી મેળ ન હોવાથી રિફંડની નિષ્ફળતા થઈ શકે છે.

આ રીતે તમારી રિફંડ સ્થિતિ તપાસો આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલા રિફંડની સ્થિતિ તપાસવા માટે તમે વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટની મુલાકાત લઇ શકો છો. અહીં લોગીનન કર્યા પછી આવકવેરા રિફંડનો વિકલ્પ દેખાશે જ્યાં તમે સ્થિતિ ચકાસી શકો છો. જેમને અત્યાર સુધી રિફંડ મળ્યું નથી તેમના માટે વિભાગે એક એડવાઈઝરી પણ જારી કરી છે.

જાણો અગત્યની બાબત જો તમારી પ્રોફાઇલમાં ITR ની ચકાસણી કરવામાં આવી નથી, તો તમે તમારા આધારની મદદથી ફરીથી ચકાસણી માટે વિનંતી મોકલી શકો છો. અથવા તમે સહી કરેલા ITR-V ફોર્મ સ્પીડ પોસ્ટ દ્વારા આવકવેરા CPC ઓફિસમાં મોકલી શકો છો.

વિભાગે કહ્યું કે જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રિફંડની રકમ તમારા ખાતામાં આવશે નહીં. કરદાતાઓ CPC અથવા આકારણી અધિકારી પાસે ફરિયાદ અરજી દાખલ કરી શકે છે અને વિભાગને ITR ની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી શકે છે.

વિભાગનો દાવો છે કે આકારણી વર્ષ 2021-22 માટે ITR-1 અને 4 ની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રિફંડની રકમ કરદાતાના ખાતામાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો :  સ્વદેશી Social Media એપ Koo આગામી એક વર્ષમાં મોટા પાયે નોકરી આપશે, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 500 સુધી વધારાશે

આ પણ વાંચો : EPFO : કઈ રીતે જાણશો તમારા PF ખાતામાં કેટલું છે બેલેન્સ? આ 4 પદ્ધતિઓ થશે મદદરૂપ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">