ભરૂચના 12-13 વર્ષના બાળકોએ પીએમ મોદીને કરી અપીલ, અમને મળતી સુવિધાઓ પાછી લઈ લો પણ આતંકવાદીઓને ખત્મ કરો

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ભરૂચની આત્મીય વિદ્યાલયના બાળકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાળકોએ નર્મદા નદીના કિનારે પ્રાર્થના સભા યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તો સાથે જ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી નારા લગાવ્યા હતા જમ્મુ કાશ્મીરનાં પુલવામાં થયેલ આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશમાં શોક સાથે […]

ભરૂચના 12-13 વર્ષના બાળકોએ પીએમ મોદીને કરી અપીલ, અમને મળતી સુવિધાઓ પાછી લઈ લો પણ આતંકવાદીઓને ખત્મ કરો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 17, 2019 | 9:00 AM

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ભરૂચની આત્મીય વિદ્યાલયના બાળકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાળકોએ નર્મદા નદીના કિનારે પ્રાર્થના સભા યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તો સાથે જ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી નારા લગાવ્યા હતા

જમ્મુ કાશ્મીરનાં પુલવામાં થયેલ આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશમાં શોક સાથે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આત્મીય શાળાના બાળકોએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચના 500 વિદ્યાર્થીઓએ પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેમને મળતી તમામ સહાય,સુવિધા અને સગવડ બંધ કરો પણ નાપાક લોકો મનમાં ભારત ઉપર હુમલાનો વિચાર કરતા પણ કાપી ઉઠે તેવી સ્થિતિનું નિર્માણ કરો.

આ પણ વાંચો : પુલવામામાં શહીદોના પાર્થિવ દેહની ઓળખ કરી શકે છે ગુજરાતની આ જ સંસ્થા

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બાળકો નર્મદા નદીના કિનારે પ્રાર્થના કરી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ બાળકોએ આતંકવાદ અને પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા હતા અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી

શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, આપનો દેશ કે આપણું સૈન્ય કમજોર નથી કે જે આવા હુમલાઓથી ડરી જાય. મારી સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી છે કે જરૂર પડે તો અમને મળતી તમામ સુવિધાઓ પછી ખેંચી લો પણ સબક શીખવાડવો જરૂરી છે.

એક વિદ્યાર્થીનીનું કહેવું છે કે, એકવાર ઉરીના હુમલોનો જવાબ આપણે આપી ચુક્યા છે હવે સર્જીકલ સ્ટ્રાઇક કરતા પણ નક્કર કામગીરી કરી નાપાક તત્વો ભારત ઉપર હુમલાનો વિચાર કરતા પણ કાપી જાય એ પરિસ્થિતિનું નિર્માણ એ ભારતના બાળકોની માંગ છે.

[yop_poll id=1450]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">