T-20: હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો, ભુવનેશ્વર કુમાર ઇજાને કારણે ટુર્નામેન્ટથી બહાર થયો

સનરાઇઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હવે ભારતીય ક્રિકેટ લીગની બહાર થઇ ગયા છે. હૈદરાબાદ માટે આ સૌથી મોટો ઝટકો લાગ્યો હોવાનુ કહી શકાય છે. તેને ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચ દરમ્યાન ઇજા પહોંચી હતી. મેચમાં ઓવર કરવા દમ્યાન જ રનીંગ લેવામાં સમસ્યા થઇ હતી અને તેઓ ફિઝીયોના સહારે મેદાન બહાર નિકળી ગયો હતો. ઇજાને […]

T-20: હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો, ભુવનેશ્વર કુમાર ઇજાને કારણે ટુર્નામેન્ટથી બહાર થયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 05, 2020 | 6:01 PM

સનરાઇઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હવે ભારતીય ક્રિકેટ લીગની બહાર થઇ ગયા છે. હૈદરાબાદ માટે આ સૌથી મોટો ઝટકો લાગ્યો હોવાનુ કહી શકાય છે. તેને ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચ દરમ્યાન ઇજા પહોંચી હતી. મેચમાં ઓવર કરવા દમ્યાન જ રનીંગ લેવામાં સમસ્યા થઇ હતી અને તેઓ ફિઝીયોના સહારે મેદાન બહાર નિકળી ગયો હતો. ઇજાને લઇને મેચ દરમ્યાન પોતાના ક્વોટાની ઓવરો પણ પુરી કરી શક્યો નહોતો, તેમની ચાલુ અધુરી ઓવર પણ અન્ય બોલરે પુરી કરી હતી. આ દરમ્યાન જ હવે મોટા સમાચાર એ આવ્યા છે કે હૈદરાબાદ માટે મજબુત બોલર ટી-૨૦ લીગની સિઝનમાંથી જ બહાર નિકળી ચુક્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">