PM મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ખેલાડીઓ સાથે કરી વાતચીત, નીરજને કહ્યું તારી માતાના હાથના ચુરમાના લાડવા ખાવા છે

2024 ઓલિમ્પિકનું આયોજન પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધીનું હશે. આ ઈવેન્ટ માટે અંદાજે 120 ભારતીય ખેલાડીની ટીમ પેરિસ જશે. પીએમ મોદીએ આ ખેલાડીઓ સાથે વાતચીત પણ કરી હતી.

PM મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ખેલાડીઓ સાથે કરી વાતચીત, નીરજને કહ્યું તારી માતાના હાથના ચુરમાના લાડવા ખાવા છે
Follow Us:
| Updated on: Jul 05, 2024 | 12:36 PM

ઓલિમ્પિક આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ છે. જેનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે. ભારતે પેરિસ ઓલિમ્પિક માટે અંદાજે 120 ખેલાડીઓને મોકલ્યા છે. ભારતની નજર આ વખતે સૌથી વધુ મેડલ જીતવા પર છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગલેનાર ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓ સાથે શું વાતચીત થઈ તેનો પણ એક વીડિયો સામે આવ્યો છે.

પીએમ મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ નીરજ ચોપરાને કહ્યું કે, તારા ચુરમાના લાડું હજુ આવ્યા નથી. જેના જવાબમાં નીરજ ચોપરાએ કહ્યું આ વખતે આવી જશે. પીએમ મોદીએ કહ્યું કે, મારે તારી માતાના હાથના ચુરમાના લાડું ખાવા છે. તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરાએ વર્ષ 2021માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે મોદીએ નીરજ ચોપરાને સ્પેશિયલ ચુરમાના લાડવા ખવડાવ્યા હતા.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

ખેલો ઈન્ડિયા પર શું બોલ્યા ખેલાડી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતચીત દરમિયાન ખેલાડીઓ સાથે ખેલો ઈન્ડિયા વિશે વાત પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુછ્યું કે, તમારામાંથી કેટલા લોકો ખેલો ઈન્ડિયામાંથી ખેલાડી બન્યા છે, પીએમ મોદીના આ સવાલ પર અનેક ખેલાડીઓએ હાથ ઉંચો કર્યો હતો. તો શૂટર મનુ ભાકરે કહ્યું મને ખેલો ઈન્ડિયાથી ખુબ મદદ મળી છે.મેં 2018માં નેશનલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખેલો ઈન્ડિયા એક એવું પ્લેટફોર્મ છે. જેમાંથી અનેક ખેલાડી આવ્યા છે. આ મારી બીજી ઓલિમ્પિક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રમત ગમતના ખેલાડીઓને મળતા રહેતા હોય છે. તેમજ તેની સાથે વાતચીત પણ કરે છે. ત્યારે આજે ઓલિમ્પિકના ખેલાડીઓનો ઉત્સાહ વધારતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આ વખતે તમે ભારતનું નામ રોશન કરશો. ઓલિમ્પિક શીખવા માટે મોટું મેદાન છે,

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">