IPL 2021: કલકત્તા સામે પરાજય બાદ કેએલ રાહુલ દુખી થઇ ગયો, કહ્યુ સમજાતુ નથી શુ બોલવુ

આઇપીએલ 2021 માં સોમવારે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી. બંને વચ્ચે ની મેચ કલકત્તાના પક્ષે એક તરફી બની ગઇ હતી. કલકત્તાએ પાંચ વિકેટે પંજાબ કિંગ્સને હાર આપી હતી.

IPL 2021: કલકત્તા સામે પરાજય બાદ કેએલ રાહુલ દુખી થઇ ગયો, કહ્યુ સમજાતુ નથી શુ બોલવુ
KL Rahul
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 27, 2021 | 12:52 PM

આઇપીએલ 2021 માં સોમવારે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી. બંને વચ્ચેની મેચ કલકત્તાના પક્ષે એક તરફી બની ગઇ હતી. કલકત્તાએ પાંચ વિકેટે પંજાબ કિંગ્સને હાર આપી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હાર બાદ, પંજાબ ના કેપ્ટન કેએલ રાહુલના દર્દ છલકાયુ હતુ. તેણે કહ્યુ હતુ કે, તેને સમજ નથી આવી રહ્યુ કે હાર બાદ શુ બોલુ. પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. જવાબમાં કલકત્તાએ 16.4 ઓવરમાં જ પાંચ વિકેટે જીતનુ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.

મેચ બાદ રાહુલ એ કહ્યુ હતુ કે, હાર ક્યારેય આસાન નથી હોતી. સમજ નથી આવી રહ્યુ કે શુ બોલુ. અમારે નવી પિચને વધારે સારી રીતે અપડેટ કરવાની જરુર હતી. અમે બેટ સાથે સારુ પ્રદર્શન કરી શકતા હતા. આશા કરુ છુ કે, ખેલાડીઓ આનાથી વધારે સારુ પ્રદર્શન કરશે. કેટલાક સોફ્ટ ડિસમિસલ એ અમારી મુશ્કેલીઓ વધારી દીધી છે. અમારે આ હારને ભુલાવીને પોતાનુ માથુ ઉંચુ રાખવુ પડશે અને આગળ પ્રયાસ કરતા રહેવુ પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાહુલ એ આગળ વાત કરતા કહ્યુ હતુ કે, રવિ બિશ્નોઇ શાનદાર રહ્યો હતો. જ્યારે તમારી પાસે જોન્ટી રહોડ્સ જેવા કોચ હોય તો ખેલાડીઓની ફિલ્ડીંગ પણ સારી હોય છે. તે અમારો મુશ્કેલ ટેસ્ટ લેતા હોય છે. જોઇએ યુવાનો આગળ કેવુ રિએક્ટ કરે છે. આશા કરુ છુ કે, અમે સાથે મળીને આગળ વધીશુ અને સારુ કરતા જઇશુ.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">