નિર્ભયા કેસઃ મહિલા શૂટર વર્તિકા સિંહે ગૃહમંત્રીને લખ્યો લોહીથી પત્ર, મારા હાથે આરોપીને મળે ફાંસી

ઈન્ટરનેશનલ મહિલા શૂટર વર્તિકા સિંહે લોહીથી એક પત્ર લખ્યો છે. નિર્ભયાના ચારેય આરોપીને એક મહિલાના હાથે ફાંસી દેવાની માગ સાથે ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. વર્તિકા સિંહે કહ્યું કે, નિર્ભયા કેસમાં ગુનેગારેને એક મહિલા કે મારા હાથે ફાંસી આપવામાં આવવી જોઈએ. જેથી દેશભરમાં એક સંદેશ જશે કે મહિલા પણ ફાંસી આપી શકે છે. અને હું ઈચ્છુ […]

નિર્ભયા કેસઃ મહિલા શૂટર વર્તિકા સિંહે ગૃહમંત્રીને લખ્યો લોહીથી પત્ર, મારા હાથે આરોપીને મળે ફાંસી
Follow Us:
| Updated on: Dec 15, 2019 | 9:36 AM

ઈન્ટરનેશનલ મહિલા શૂટર વર્તિકા સિંહે લોહીથી એક પત્ર લખ્યો છે. નિર્ભયાના ચારેય આરોપીને એક મહિલાના હાથે ફાંસી દેવાની માગ સાથે ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. વર્તિકા સિંહે કહ્યું કે, નિર્ભયા કેસમાં ગુનેગારેને એક મહિલા કે મારા હાથે ફાંસી આપવામાં આવવી જોઈએ. જેથી દેશભરમાં એક સંદેશ જશે કે મહિલા પણ ફાંસી આપી શકે છે. અને હું ઈચ્છુ કે, મહિલા અભિનેત્રીઓ અને સાંસદ મારું સમર્થન કરે. અને આ કારણે સમાજમાં મોટા ફેરફાર થશે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું વિશેષ સન્માન ‘નિશાન’ અપર્ણ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે મળ્યો એવોર્ડ

મહત્વનું છે કે, 2012માં ચાલુ બસમાં એક યુવતી સાથે હેવાનિયત કરવામાં આવી હતી. આ કેસમાં 6 આરોપી છે. જેમાંથી રામસિંહ નામના આરોપીએ જેલમાં આપઘાત કર્યો હતો. જો કે, એક આરોપી સગીર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">