AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup : આતંકી મુસ્લિમ દેશ પાકિસ્તાનના રવાડે ચડ્યું હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશ

Bangladesh Cricket : 2026ના T20 વર્લ્ડ કપ પર હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશના નિવેદન સતત ચાલુ છે. હવે, બાંગ્લાદેશના સ્પોર્ટસ એડવાઈઝરે જણાવ્યું છે કે તેઓ ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવા માટે તૈયાર નથી.લોકો કહી રહ્યા છે કે, તેઓ આતંકી દેશ પાકિસ્તાનના રવાડે ચડ્યું છે.

T20 World Cup : આતંકી મુસ્લિમ દેશ પાકિસ્તાનના રવાડે ચડ્યું હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશ
| Updated on: Jan 08, 2026 | 11:29 AM
Share

હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશ આઈસીસીને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ફરી એક વખત આઈસીસીને પોતાના નિર્ણય પર વિચાર કરવાનું કહેશે. કારણ કે, બાંગ્લાદેશના સ્પોર્ટસ એડવાઈઝર ડોક્ટર આસિફ નઝરુલનું કહેવું છે કે, સવાલ માત્ર સુરક્ષાનો નથી દેશની ગરિમાનો પણ છે. તેમણે ટી20 વર્લ્ડકપ 2026ની મેચ શ્રીલંકામાં જ રમવાની પોતાની વાત ફરી એક વખત કહી છે. આસિફ નઝરુલની સલાહ પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના ટી20 વર્લ્ડકપની મેચના વેન્યુને બદલાવની માંગ કરી હતી. તેમણે ઈમેલ કરી આઈસીસીને પોતાની મેચ શ્રીલંકામાં શિફ્ટ કરવાની ડિમાંડ રાખી હતી. જે આઈસીસીએ નકારી કાઢી છે.

સ્પોર્ટસ એડવાઈઝર ડોક્ટર આસિફ નઝરુલે કહ્યું કે, આઈસીસીનો જવાબ મળ્યો અને વાંચી લાગે છે કે, તે સંપૂર્ણ રીતે બાંગ્લાદેશી ક્રિકેટરો સામે આવતી સુરક્ષા સમસ્યાઓથી હું વાકેફ નથી. મારું માનવું છે કે આ ફક્ત સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવનો પણ મુદ્દો બની ગયો છે.ભારતે બાંગ્લાદેશનું અપમાન કર્યું છે. અમે હજુ પણ આને ફક્ત સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ.

ICCએ બાંગ્લાદેશની માંગણી ફગાવી

ટી20 વર્લ્ડકપ 2026નું શેડ્યુલ મુજબ હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશને ગ્રુપ સ્ટેજમાં 4 મેચ ભારતના 2 શહેરો કોલકાતા અને મુંબઈમાં રમાવાની છે. આઈપીએલમાંથી મુસ્તફિઝુર રહમાનને બહાર કર્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈસીસીને એક ઈમેલમાં પોતાના વેન્યુને બદલવાની માંગ કરી હતી. જવાબમાં આઈસીસીએ કહ્યું કે, તેમણે પોતાની મેચ નક્કી શેડ્યુલ મુજબ જ રમવી પડશે. ટુંકમાં બાંગ્લાદેશની માંગણી ICC દ્વારા ફગાવી દેવામાં આવી હતી

બાંગ્લાદેશ શ્રીલંકામાં જ રમવા માંગે છે વર્લ્ડકપ

એવું લાગે છે કે, બાંગ્લાદેશ આઈસીસીનો જવાબ માનવા તૈયાર નથી. બાંગ્લાદેશના સ્પોર્ટસ એડવાઈઝર ડોક્ટર આસિફ નઝરુલે કહ્યું કે, તે કોઈ પણ વાત માનવા તૈયાર નથી. કારણ કે, સવાલ ખેલાડીઓની સુરક્ષા, બાંગ્લાદેશની સુરક્ષા અને બાંગ્લાદેશની ગરિમા સાથે જોડાયેલ છે. અમે ક્રિકેટ રમવા માંગીએ છીએપરંતુ ભારતમાં નહી પરંતુ શ્રીલંકામાં, જે ટૂર્નામેન્ટની એક વેન્યુ છે. તેમણે કહ્યું કે, હજુ પણ પોતાની વાત પર અડગ છે કારણ કે,અમને વિશ્વાસ છે કે અમે આ મુદ્દા પર ICC ને મનાવવામાં અને સમજાવવામાં સફળ રહીશું.

બાંગ્લાદેશ એ દક્ષિણ એશિયામાં આવેલ એક દેશ છે. બાગ્લાદેશની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ સરહદો ભારત સાથે અને દક્ષિણ પૂર્વ સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે.  અહી ક્લિક કરો

આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">